$20\, cm $ કેન્દ્રલંબાઈના લેન્સનો વિભેદન પાવર $0.08$ છે. તો તેનું વર્ણ વિપથન........$cm$ શું હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 3
    સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ......
    View Solution
  • 4
    $H$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં $n_1, n_2, n_3,n_4 $ વક્રીભવનાંક ધરાવતાં પ્રવાહી સમાન ઊંચાઇ રહે તેમ ભરેલ છે. તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાશે?
    View Solution
  • 5
    જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
    View Solution
  • 6
    સમઘન રૂમ $ABCD$ ની $CD$ દિવાલ પર અરીસો છે. $AB$ ના મધ્યબિંદુ પર મૂકેલા કેમેરાથી $A$ પર મૂકેલી વસ્તુનો ફોટો પાડવા માટે કેટલા અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution
  • 7
    લઘુ દ્રષ્ટિ માટે દૂરનું બિંદુ $40\, cm$ અંતરે છે. ખામી નિવારવા માટે કેટલા પવારનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 8
    કાચ અને અરીસાનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક ......છે.
    View Solution
  • 9
    $1\,m$ કેન્દ્રલંબાઇવાળા અંર્તગોળ અરીસાની સામે આકૃતિ મુજબ સમઘન મૂકેલ છે. તો $P$ અને $Q$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને ઊંચાઇ કેટલી થાય?
    View Solution
  • 10
    પાતળા બહિર્ગોળ લેન્સ માટે વક્રતાત્રિજ્યા અનુકુમે $15 \mathrm{~cm}$ અને $30 \mathrm{~cm}$ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક. . . . . . . હશે.
    View Solution