સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ......
  • A
    આભાસી અને નાનું
  • B
    વાસ્તવિક અને નાનું
  • C
    વાસ્તવિક અને મોટું
  • D
    આભાસી અને મોટું
Easy
Download our app for free and get startedPlay store
c
The objective lens produces a real, inverted image and the eyepiece acts as a simple magnifier and does not re-invert and produces a virtual image. So overall the image is inverted and virtual.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?
    View Solution
  • 2
    વક્રીભૂતકિરણમાં કયાં કલર હાજર હશે?
    View Solution
  • 3
    $\sqrt 2 $  વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે પ્રિઝમકોણ $60^o$ છે.તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા ......$^o$ રાખવો જોઈએ?
    View Solution
  • 4
    લેન્સના સંયોજન વડે ૨ચાતા પ્રતિબંબનું સ્થાન. . . . .  છે. $\mathrm{f}_1=10 \mathrm{~cm} \quad \mathrm{f}_2=10 \quad \mathrm{f}_3=30 \mathrm{~cm}$
    View Solution
  • 5
    એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
    View Solution
  • 6
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો મેગ્નિફિકેશન પાવર ઓબ્જેક્ટિવના કારણે મોટવણીના સંદર્ભમાં $m_0$ અને આઈપીસ ના સંદર્ભમાં મેગ્નિફિકેશન પાવર $m_E$  છે. તો......
    View Solution
  • 7
    ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 8
    એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
    View Solution
  • 9
    $1\,m$ કેન્દ્રલંબાઇવાળા અંર્તગોળ અરીસાની સામે આકૃતિ મુજબ સમઘન મૂકેલ છે. તો $P$ અને $Q$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને ઊંચાઇ કેટલી થાય?
    View Solution
  • 10
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution