$20 \;{V}\; emf$ અને $10 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ $10 \;\Omega$ અવરોધ ધરાવતા ${n}$ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ $I$ છે. હવે આ $n$ અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ $20$ ગણો થાય, તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.
    View Solution
  • 2
    બે સમાન કોષો, કે જેઓને બાહ્ય $2\,\Omega$ ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... $\Omega$ હશે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં જ્યારે $5\,\Omega$ અવરોધમાંથી વિધુત પ્રવાહ વહેતો ન હોય, ત્યારે $X$ અવરોધનું મૂલ્ય ........... $\Omega$ ગણશે.
    View Solution
  • 4
    પ્રવાહ પસાર થતાં વાહકનું તાપમાન $5\,^oC$ વધે છે. જ્યારે પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે તો તેમાં તાપમાનનો કેટલા $^oC$ નો વધારો થાય?
    View Solution
  • 5
    વિધુતક્ષેત્ર $E$ અને પ્રવાહ ઘનતા $J$ વચ્ચેનો સંબંધ......છે.
    View Solution
  • 6
    ચાર અવરોધો $15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega$ અને $10\; \Omega$ ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે $10\; \Omega$ અવરોધ સાથે કેટલાનો   ............... અવરોધ($\Omega$ માં) સમાંતરમાં જોડાવો પડે?
    View Solution
  • 7
    આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
    View Solution
  • 8
    વિધુતક્ષેત્ર $E$ અને પ્રવાહ ઘનતા $J$ વચ્ચેનો સંબંધ......છે.
    View Solution
  • 9
    આપેલ આકૃતિ માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......થશે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત આડછેદના વાહક છેડે અચળ સ્થિતિમાન ના તફાવતનો એક સ્ત્રોત જોડેલો છે તો......
    View Solution