વિધુતક્ષેત્ર $E$ અને પ્રવાહ ઘનતા $J$ વચ્ચેનો સંબંધ......છે.
  • A$E \,\propto \,J^{-1}$
  • B$E\, \propto \, J$
  • C$E \,\propto \, 1/ J^2$
  • D$E^2 \,\propto \, 1/ J$
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને $\left(27^{\circ} \mathrm{C}\right)$ અવરોધ $60 \Omega$ છે. ટોસ્ટરને $220 \mathrm{~V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ $2.75 \mathrm{~A}$ જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન_________જેટલું પહોચશે. ( $\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}$ લો)
    View Solution
  • 2
    બદલાતા આડછેદ ધરાવતા ધાતુના વાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. તો વાહકની લંબાઈની સાથે કઈ રાશિ અચળ રહે?
    View Solution
  • 3
    ઇલેક્ટ્રોપ્લેટીંગ કઈ પરિસ્થિતીમાં મદદ કરે નહીં
    View Solution
  • 4
    જ્યારે $5\,mm^2$ આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી $1.5\, A$ પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ $(drift\, speed)\, v$ છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28}\, m^3$ હોય તો $v$ નું મૂલ્ય ______ $mm/s$ ની નજીકનું છે.

    (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $=1.6 \times 10^{-19}\, C$ લો.)

    View Solution
  • 5
    ફ્યુજમાં વપરાતો તારની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ?
    View Solution
  • 6
    પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
    View Solution
  • 7
    સમાન લંબાઈ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $R$ વાયરો એક સમધન બનાવે છે, જો દરેક વાયરનો અવરોધ $R$ હોય તો વિકર્ણના બે છેડા વચ્ચેનો અસરકારક અવરોધ.... હશે.
    View Solution
  • 8
    તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ $I=I_0+\beta t$ મુજબ બદલાય છે, જ્યા $I_0=20 \mathrm{~A}$ અને $\beta=3 \mathrm{~A} / \mathrm{s}$. તારના વિભાગમાંથી $20 \mathrm{~s}$ માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે.
    View Solution
  • 9
    જો $\sigma_1$, $\sigma_2$ અને $\sigma_3$ ત્રણ વાહકોની વાહકતા હોય તો જ્યારે તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેની સમતુલ્ય વાહકતા .......હશે.
    View Solution
  • 10
    $0.5\, mm$ ત્રિજ્યા ધરાવતાં અને $5 \times 10^{7}\, S / m$ જેટલી વાહકતા ધરાવતાં એક નળાકારીય તારને લગાડેલા $10\, mV/m$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તારમાં વહેતા પ્રવાહનું અપેક્ષિત મૂલ્ય $x ^{3} \,\pi mA$ છે. $x$ નું મૂલ્ય ...... .
    View Solution