$20\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ $.........cm$ છે.
  • A$11$
  • B$9$
  • C$8$
  • D$10$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
For lens

\(\frac{1}{ v }-\frac{1}{ u }=\frac{1}{ f }\)

\(\Rightarrow \frac{1}{ v }-\frac{1}{(-60)}=\frac{1}{20} \Rightarrow \frac{1}{ v }+\frac{1}{60}=\frac{1}{20}\)

\(v =30\,cm\)

For final image to be formed on the objectitself, after refraction from lens the ray should meet the mirror perpendicularly and the image by lens should be on the centre of curvature of mirror

\(R =30-10=20\,cm\)

Focal length of mirror \(= R / 2=10\,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 2
    $1.5$ વક્રીભવનાંકના પ્રિઝમ માટે ન્યૂનત્તમ વિચલન મળે છે ત્યારે પ્રિઝમકોણ ?.....$^o$ $(cos 41° = 0.75)$
    View Solution
  • 3
    મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
    View Solution
  • 4
    પાતળા લેન્સ $L$ (વક્રીભવનાંક $=1.5$) ને સમતલ અરીસા $M$ પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $OA = 18\, cm$ થાય તે રીતે એક પિનને $A$ પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ $A$ પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને $OA’ = 27\,cm$ થાય તે રીતે $A'$ પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ $A’$ આગળ જ મળે છે તો $\mu_1$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    લાલ, પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.5140, 1.5170$ અને $1.5318$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર અને બીજા પ્રિઝમ માટે લાલ, પીળા અને જાંબલીે રંગના વક્રીભવનાંક $1.6434, 1.6499$ અને $1.6852$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
    View Solution
  • 6
    $t$ જાડાઈની અને $n$ વક્રીભવનાંકવાળી કાચની પ્લેટમાંથી પ્રકાશ પસાર થાય છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય, તો આ જાડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગશે?
    View Solution
  • 7
    $R$ ત્રિજ્યાની ગોળાકાર સપાટી હવા (વક્રીભવનાંક $1$) અને કાચને (વક્રીભવનાંક $1.5$) અલગ કરી રહી છે. જેનું વક્રતાનું કેન્દ્ર કાચમાં છે. જો બિંદુવત વસ્તુ $P$ હવામાં મૂકવામાં આવે તો તેનું વાસ્તવિક પ્રતિબિંબ $Q$ કાચની અંદર બને છે, $PQ$ રેખા $O$ પર સપાટીને છેદે છે. જો $PQ = OQ$ તો અંતર $PO$ કેટલું હશે?
    View Solution
  • 8
    $100\,W$ તથા $5\,\%$ પાવર ધરાવતા બલ્બ એ જોઈ શકાય તેવું વિકીરણ પેદા કરે છે.તો $10\,m$ ના અંતરે સરેરાશ જોઈ શકાય તેવા વિકીરણની તીવ્રતા
    View Solution
  • 9
    પાતળા પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ ${\delta _m}$ અને વક્રીભૂતકોણ $r$ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 10
    એક બહિર્ગોળ લેન્સ બિંદુંગત વસ્તુનું તેનાથી $50 \,cm$ અંતરે પ્રતિબિંબ રચે છે. એક બહિર્ગોળ લેન્સને પ્રતિબિંબની બાજુએ બહિર્ગોળ લેન્સ ની પાછળ $10\, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સમત અરીસાને પ્રતિબિંબની બાજુએ, અંતર્ગોળ લેન્સની સામે મૂક્તા, અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ  .............. $cm$ છે ?
    View Solution