$220\,V$,$100\,W$ રેટીંગ ધરાવતા એક બલ્બને $220\,V$,$60\,W$ રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ $220\,V$ હોય, તો $100\,W$ ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ $...........W$ થાય છે.
  • A$14$
  • B$13$
  • C$12$
  • D$11$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(R _{1}=\frac{ V ^{2}}{ P }=\frac{220^{2}}{100}=484\)

\(R _{2}=\frac{ V ^{2}}{ P }=\frac{220^{2}}{60}=484\left(\frac{10}{6}\right)\)

\(I =\frac{220}{484+484 \times \frac{10}{6}}\)

\(P _{1}= I ^{2} R _{1}=14.06\,W\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાહકમાંથી $2\ A$ નો વિધુત પ્રવાહ પસાર કરતાં તેમાં $80\ J$ ની જેટલી ઉષ્મા $10\ seconds$ માં ઉત્પન્ન થાયછે તો વાહકનો અવરોધ ........... $\Omega$ હશે.
    View Solution
  • 2
    $r$ ત્રિજયાવાળા $i$ પ્રવાહધારિત તારમાં ઇલેકટ્રોનનો ડ્રિફટ વેગ $v$ છે, તો સમાન દ્રવ્ય અને અડધી ત્રિજયા ધરાવતા તારમાં $2v$ ડ્રિફટવેગ જોઇતો હોય,તો કેટલો પ્રવાહ પસાર કરવો પડે?
    View Solution
  • 3
    આપેલ પરિપથમા $BD$ માથી કેટલા .................. $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને $3\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $24\,V$ ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો $R _4$ અને $R _5$ માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે $I _4$ અને $I _5$ છે. તો $I _4$ અને $I _5$ ના મૂલ્યો શું થાય ?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જો એમીટર અને વોલ્ટમીટર આદર્શ હોય તો, $9 \Omega$ અવરોધમાં શોષતો પાવર $.......... W$ હશે.
    View Solution
  • 6
    $4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
    View Solution
  • 7
    $20\, \Omega $ સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં $20\,^oC$ તાપમાને રહેલ એક $kg$ પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો $rms$ વૉલ્ટેજ $200\, V$ છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... $(\min)$ સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200\, J/kg\, ^oC$, પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2260\, k\,J/kg$]
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત આડછેદના વાહક છેડે અચળ સ્થિતિમાન ના તફાવતનો એક સ્ત્રોત જોડેલો છે તો......
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર ($\mu C$ માં) કેટલો હશે?
    View Solution
  • 10
    જ્યારે કોષ વડે પરિપથનો સપ્લાય કરવામાં આવતો વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. ત્યારે તેનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત $0.9\,V$ છે. જ્યારે સપ્લાય કરવામાં વિદ્યુતપ્રવાહ $0.25\,A$ છે. ત્યારે તેનો ટર્મીનલ $PD$ $0.9\,V$ થઈ જાય છે. તો કોષનો આંતરિક અવરોધ $............\Omega$ છે.
    View Solution