$25\, mL$ એસિટોનને $25\, mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.
  • A$= 50\, mL$
  • B$ < 50\, mL$
  • C$ > 50\, mL$
  • D
    અનુમાન ન થઇ શકે
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
    View Solution
  • 2
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution
  • 3
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 4
    $A $ અને $B $ ના મિશ્રણના દ્રાવણમાં ઉપર $ A $ બાષ્પના મોલ અંશ $(X_A = 0.4)$ કેટલા હોય? $(P_A^o = 100\,mm,\,\, P_B^o = 200 \,mm)$
    View Solution
  • 5
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 6
    પાણીમાં કેન સુગર  એક  $5\%$ સોલ્યુશન (દળ દ્વારા) માં ઠાર  બિંદુ છે  $271\,K$ અને શુદ્ધ પાણીનો ઠાર બિંદુ $273.15\,K$. છે.પાણીમાં ગ્લુકોઝના $5\%$  સોલ્યુશન (દળ દ્વારા) નું ઠાર  બિંદુ એ છે ............. $\mathrm{K}$
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

    $(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા

    $(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.

    $(3)$  $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.

    $(4)$  દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.

    View Solution
  • 8
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 9
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 10
    નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
    View Solution