$25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times  10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
Medium
Download our app for free and get startedPlay store
c
$K_{sp} [Mg^{+2}] [OH^-]^2$

$1 \times  10^{-11} = 10^{-3} [OH^-]^2$

$OH^- = 10^{-4} , \,\,\,  pOH = 4 ,\,\,\,  pH = 10$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AgCl_{(s)}$ની દ્રાવ્યતા $0.1\, M\, NaCl$ દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે $1.6 \times 10^{-10}$ તો દ્રાવણ ...

     

    View Solution
  • 2
    જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
    View Solution
  • 3
    જો $0.01\, M\, NaCN$ ના દ્રાવણનું $3.37\%$ નું આયનીકરણ થાય તો $K_h$ નું મુલ્ય શોધો.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણમાં  $pH$ સૌથી ઓછી છે?
    View Solution
  • 5
    ઘન $Ba(NO_3)_2$  ને $1.0 \times 10^{-4}\, M$  $Na_2CO_3$ ના દ્રાવણમાં ક્રમશઃ દ્રાવ્ય કરવામાં આવે છે. તો $Ba^{2+}$ ની કઇ સાંદ્રતાએ અવક્ષેપન શરૂ થશે ?

    ($BaCO_3$ માટે $K_{sp}$ =$ 5 .1 \times 10^{-9}$)

    View Solution
  • 6
    એસિટિક એસિડના દ્રાવણમાં સોડિયમ એસિટેટ ઉમેરવાથી દ્રાવણની $PH$………
    View Solution
  • 7
    $100$ લીટર મંદતાએ $KCN $નું દ્રાવણ $3.7$$\%$ જલવિભાજન થાય છે જો $HCN$ ના વિયોજન અચળાંક $ 7.2\times 10^{-10}$ હોય તો $K_w$ મુલ્ય શોધો.
    View Solution
  • 8
    $M{X_2}$ સામાન્ય સૂત્ર ધરાવતા અલ્પ દ્રાવ્ય ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $4 \times {10^{ - 12}}$ છે. તો ક્ષારના જલીય દ્રાવણમાં  ${M^{2 + }}$ આયનની સાંદ્રતા .......... થશે.
    View Solution
  • 9
    ......... ફેરફાર કરતા પાણીનો આયનીય ગુણાકાર વધે છે.
    View Solution
  • 10
    $CH_3COO^- $ આયન.......
    View Solution