$298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
  • A$500\, mmHg, 0.4, 0.6$
  • B$500\, mmHg, 0.5, 0.5$
  • C$450\, mmHg, 0.5, 0.5$
  • D$450\, mmHg, 0.4, 0.6$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
\({P_{total}}\, = \,{X_A}\,P_A^o\, + \,{X_B}\,P_B^o\) \(\, = \,0.5\, \times \,400\,\, + \,0.5\, \times \,600\) \( = \,500\,mm\,Hg\)

Now , mole fraction of \(A\) in vapour

\({Y_A}\, = \,\frac{{{P_A}}}{{{P_{total}}}}\, = \,\frac{{0.5\, \times \,400}}{{500}}\, = \,0.4\) and mole fraction of \(B\) in vapour

\({Y_B}\, = \,1\, - \,0.4\, = \,0.6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 2
    નિર્બળ એસિડનું $2$  દ્રાવણ $HA$  માં $3.885^{\circ} C$ નો ઠંડક છે.. આ એસિડનો  વિયોજન  અંશ ...... $\times 10^{-3} .$  છે

    [અહી આપેલ  : પાણીનો મોલલ અચળાંક= $1.85 \,K \,kg \,mol ^{-1}$ શુદ્ધ પાણીનો ઠંડક $\left.=0^{\circ} C \right]$

    View Solution
  • 3
    પાણીની, $10$ લિટર ટેન્કનુ $268\,K$ તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? 

    (પાણી માટે $K_f  =1.86\, K\, kg\,mol^{-1}$ છે )

    View Solution
  • 4
    $0.004\,M\,K _2 SO _4$ નું દ્રાવણ એ $0.01\,M$ ગ્લુકોઝના દ્રાવણ સાથે સમદાબી છે. $K _2 SO _4$ નું ટકાવાર વિયોજન $...........$ છે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 5
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 6
    $10$  ગ્રામ દ્રાવ્ય પદાર્થ {અણુભાર $ = 100 $ ગ્રામ /મોલ} $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવકનો મોલ ઉન્નયન અચળાંક $K_b$ …….થશે.
    View Solution
  • 7
    જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
    View Solution
  • 8
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution
  • 9
    $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું $100\, ^o C$ તાપમાને બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ  .........$^oC$ હશે.
    View Solution
  • 10
    દ્રાવણનો સેટ $180$ $g$ પાણી દ્રાવક તરીકે અને $10$ $g$ $A, B$ અને $C$ જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે

    [$A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}$$ C =10,000 \,g\, mol ^{-1}$ના મોલર દળ આપેલ છે ]

    View Solution