યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
  • A$1 : 1 : 1$
  • B$1 : 2 : 1$
  • C$1 : 2 : 3$
  • D$2 : 2 : 3$
Easy
Download our app for free and get startedPlay store
c
યુરિયા \(= 1\), \(NaCl\) \(= 1 \), \(Na_2 SO_4\) \(= 3\)

 ગુણોત્તર \(= 1 : 2 : 3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 2
    $0.05 \mathrm{M} \mathrm{CuSO}_4$ ની જ્યારે$0.01 \mathrm{M} \mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$ સાથે પ્રક્રિયા ક૨વામાં આવે છે જ્યારે $\mathrm{Cu}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$ ના લીલા રંગનું દ્રાવણ આપે છે. બે દ્રાવણોને નીચે દર્શાવ્યા મુજબ અલગ પાડવામાં આવે છે.અભિસરણ (પરાસરણ) ના કારણે :

    ${K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$  &  ${CuSO}_4$

    SideX $SPM$ Side $\mathrm{Y}$ Due to osmosis :

    View Solution
  • 3
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution
  • 4
    ગ્લુકોઝ, $NaCl$ અને $BaCl_2$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણોનો અભિસરણ દબાણનો ક્રમ નીચેના પૈકી કયો સાચો છે ?
    View Solution
  • 5
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 6
    $300$ ગ્રામ $25\%$  અને $400 $ ગ્રામ $40\%$  દ્રાવણ વજનથી મિશ્ર કરવામાં આવે છે, તો ઘટકની ટકાવારી દ્રાવણનાં દળની સરખામણીમાં  ગણતરી કરો ............. $\%$
    View Solution
  • 7
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 8
    નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 9
    મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
    View Solution
  • 10
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution