$2SO_{2(g)} + O_{2(g)} $ $\rightleftharpoons$ $ 2SO_{3(g)}$ પ્રક્રિયા માટે નીચેનું કયું સમીકરણ સાચું છે ?
Medium
Download our app for free and get startedPlay store
c
$2SO_{2(g)} + O_{2(g)} ⇌ 2SO_{3(g)} \, K_p = K_c \times  (RT)^{-1}$

તેથી $K_p - K_c$

$K_p - K_c  = + ve$ અથવા $ K_p - K_c = -ve$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${N_2}_{(g)} + 3{H_2}$ $\rightleftharpoons$ $2N{H_3}_{(g)}$ પ્રક્રિયામાં, સંતુલન અચળાંકનું મૂલ્ય કોના પર આધાર રાખે છે?
    View Solution
  • 2
    $2$ લિટર કદ ધરાવતા પાત્રમાં $1$ મોલ $H_2$ અને $2$ મોલ $I_2$ લેવામાં આવે છે. જો સંતુલને $H_2$ ના મોલ $0.2$ હોય તો $I_2$ તથા $HI$ ના મોલ અનુક્રમે....... થશે.
    View Solution
  • 3
    સંતુલનને, 

    $2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }$

    માટે $298\,K$ એ $\Delta {G^o}$ નું અંદાજીત મૂલ્ય કેટલા .....$kJ\,mol^{-1}$ થશે?

    View Solution
  • 4
    $298\,K$ એ બે વાયુમય સંતુલન $S{O_{2(g)}} + \frac{1}{2}{O_{2(g)}}$ $\rightleftharpoons$ $S{O_{3(g)}}$ અને $2S{O_{3(g)}}$ $\rightleftharpoons$ $2S{O_{2(g)}} + {O_{2(g)}}$ સંતુલન અચળાંક અનુક્રમે ${K_1}$ અને ${K_2}$ છે. નીચે પૈકી કયો સંબંધ ${K_1}$ અને ${K_2}$ માટે સાચો છે?
    View Solution
  • 5
    સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે.

    સુક્રોઝ $+$ $H _{2} O \rightleftharpoons$ ગ્લુકોઝ $+$ ફ્રૂક્ટોઝ

    $300\, K$ પર , જો સંતુલન અચળાંક $\left( K _{c}\right)$ is $2 \times 10^{13}$ હોય તો, તેજ તાપમાન પર $\Delta_{ r } G^{\Theta}$ ની કિંમત શું થશે?

    View Solution
  • 6
    $PCl_{5(g)} $$\rightleftharpoons$$ PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયામાં $PCl_5$ અને $PCl_3$ દરેકના એક મોલ શરૂઆતમાં હોય છે અને સંતુલને $x$ મોલ $PCl_5$ બાકી રહે છે. તો સંતલન પહાUચવા પ્રક્રિયામાં કુલ મોલની સંખ્યા કેટલી ?
    View Solution
  • 7
    $2HI $ $\rightleftharpoons$ $ H_2 + I_2$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_1) = 0.25$ તો $H_2 + I_2 $ $\rightleftharpoons$ $ 2HI$ માટે $K_2$ = ..
    View Solution
  • 8
    જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$
    View Solution
  • 9
    $A $ $\rightleftharpoons$ $ B $ પ્રતિવર્તીં પ્રક્રિયા માટે $ B [(B)_e]$ ની સંતુલન સાંદ્રતાને.......સમીકરણ મળે છે.
    View Solution
  • 10
    વાયુમય મિશ્રણમાં $22\,g$ $CO_2$, $3\,g \,H_2$ અને $7\,g$ $N_2$ ના સક્રિય દળનો ગુણોત્તર
    View Solution