$2$ લિટર કદ ધરાવતા પાત્રમાં $1$ મોલ $H_2$ અને $2$ મોલ $I_2$ લેવામાં આવે છે. જો સંતુલને $H_2$ ના મોલ $0.2$ હોય તો $I_2$ તથા $HI$ ના મોલ અનુક્રમે....... થશે.
  • A$1.2, 1.6$
  • B$1.8, 1.0$
  • C$0.4, 2.4$
  • D$0.8 , 2.0$
Medium
Download our app for free and get startedPlay store
a
સંતુલન અવસ્થામાં \(H_2\) ના મોલ \(=\) \(0.2\)  એટલે કે \(0.8\) મોલ \(H_2 I_2\)  ના (\(2-0.8\)) મોલ વડે પ્રક્રિયા કરી (\(2\times 0.8\)) મોલ બનાવે છે. 

                                                      \(  H_2 \)     +    \( I_2 \)    \( \rightleftharpoons \)    \(2HI\)

મોલની સંખ્યા શરૂઆતમાં,                     \( 1\)                \(2\)         \(0\)
મોલની સંખ્યા સંતુલન અવસ્થામાં            \(   0.2\)       \((2-0.8)\)     \(2 \times 0.8\)

                                                           \( =1.2\)        \( =1.6\)            

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લે-શેટેલિયરનો સિધ્ધાંત નીચેનામાંથી કોને લાગુ પડે છે. ?
    View Solution
  • 2
    પ્રકિયા $PC{l_5} \rightleftharpoons PC{l_3} + \,C{l_2}$ માં સંતુલને $PCl_5$, $PCl_3$ અને $Cl_2$ દરેકના $2$ મોલ હોય અને કુલ દબાણ $3\,atm$ હોય, તો સંતુલન અચળાંક $K_p$ નુ મૂલ્ય .......$atm$
    View Solution
  • 3
    કોઇ પણ પ્રતિવર્તીં પ્રક્રિયા માટે જો પ્રક્રિયકની સાંદ્રતા વધે તો સંતુલન અચળાંક પરની અસર....
    View Solution
  • 4
    નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સાંદ્રતાના એકમો પર આધાર રાખે છે.
    View Solution
  • 5
    $(i)$ $HCN + CCl_4 \rightarrow \alpha_1$ $(ii)$ $HCN + C_6H_6\rightarrow \alpha_2 $ સમીકરણ માટે $\alpha_1 $ અથવા $\alpha_2$ કયુ વધુ છે ?
    View Solution
  • 6
    $550\,K$ તાપમાને પ્રકિયા ${X_{(g)}}\,\, + \,{Y_{(g)}}\, \rightleftharpoons \,{Z_{(g)}}$ માટે $K_c$ તુ મૂલ્ય $10^{-4}\,mol^{-1}L$ છે. જો સંતુલન સમયે $\;[X]{\text{ }} = {\text{ 1/2}}\,\,{\text{[Y]}}\,\,{\text{ = }}\,\,1/2{\kern 1pt} \,{\text{[Z]}}\,$ હોય તો સંતુલને $[Z]$ ........ થશે.
    View Solution
  • 7
    $300\,\,K\,\,40\,\,\% HI$ પર વિધટન પામી $H _{2}$ અને $I _{2}$ બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે $\Delta G ^{\ominus}$ નું મૂલ્ય $\dots\dots\dots\,\,J\,mol ^{-1}$ શોધો. (નજીકના પૂર્ણાંકમાં)

    (ઉપયોગ $R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010$. In $10=$ $2.3, \log 3=0.477$ )

    View Solution
  • 8
    $N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$ સંતુલન પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય $2$ છે $0.5$ વાતા. દબાણે $N_2O_{4(g)}$ ના વિયોજન ટકાવારી.....
    View Solution
  • 9
    $1$ લિટરના પાત્રમાં $400\,^°C$ તાપમાન પર $28$ ગ્રામ ${N_2}$ અને $ 6$ ગ્રામ ${H_2}$ છે જેમાંથી સંતુલિત મિશ્રણમાં $27.54$ ગ્રામ $N{H_3}$ હોય છે , તો ઉપરની પ્રક્રિયા માટે ${K_c}$નું લગભગ મૂલ્ય ....... થશે.
    View Solution
  • 10
    પ્રક્રિયા $CH_{4(g)} + 2O_{2(g)} \rightleftharpoons CO_{2(g)} + 2H_2O_{(l)}$ માટે $\Delta H_r = -170.8 \, k\,J\,mol^{-1}$ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી.
    View Solution