$3 \;kg $ દળ અને $ 0.2 \;m$ ત્રિજયાનો એક ઘન ગોળો $7\; m$ ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા ($J$ માં) કેટલી થાય?
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    એક કણ $\frac{{20}}{\pi }\;m$ ત્રિજ્યા વાળા માર્ગ પર અચળ સ્પર્શીંય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો બીજા પરીભ્રમણને અંતે કણનો વેગ $80\ m/s$ હોય તો સ્પર્શીંય પ્રવેગ કેટલો હોય?
    View Solution
  • 4
    $10\ kg$ દળ અને $ 0.4\ m$ વ્યાસ ધરાવતી રિંગ તેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો તે $ 2100$ પરીભ્રમણ દર મિનિટે કરે તો તેમનો કોણીય વેગમાન ....... $kg - m^2/s$ હોય?
    View Solution
  • 5
    $\alpha R$ ત્રિજ્યાની મોટી તકતીમાંથી $ R$ ત્રિજ્યાની તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે. જેથી તેમની પરીઘ એકબીજાને છેદે નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $ \alpha R$ છે. $\alpha $ ની કિંમત શું થશે ?
    View Solution
  • 6
    એક $l$ લંબાઇની અને $M$ દળની લાકડી એક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $v$ વેગથી ગતિ કરતો એક $ m$ દળનો દડો આકૃતિમાં દર્શાવ્યામુજબ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી દડો સ્થિર થાય તો તેનું દળ કેટલું હશે ?
    View Solution
  • 7
    નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
    View Solution
  • 8
    જ્યાર કોઈ તંત્ર પર લગાડવામાં આવતો ટોર્ક શૂન્ય હોય તો નીચેના માંથી શું અચળ હશે ?
    View Solution
  • 9
    $4\,l$ લંબાઈ અને $4\,m$ દળ ધરાવતો પાતળો સળિયો આકૃતિ મુજબ વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને $O$ માંથી પસા થતી $axis$ આગળ તેની જડત્વની ચાકમાત્રા $.......$
    View Solution
  • 10
    $L$ લંબાઈ અને $ M$ દળના પાતળા સળિયાના એક છેડાથી $ L/3$ અંતરે રહેલાં બિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution