$3\ kg$ દળના દઢ પદાર્થને $ 2\ kg$ સાથે દળ રહિત સળિયા સાથે જોડેલો છે. $3\ kg$  દાળ ${{{\vec r}}_{\,{\text{1}}}}\, = \,\,(2\,\hat i\,\, + \,\,5\,\hat j)\,m$ પર અને  ${\text{2}}\,{\text{kg}}$ દળ ${{{\vec r}}_{\,{\text{2}}}}\, = \,\,(4\,\hat i\,\, + \,\,2\,\hat j)\,m$  દળ પર  રહેલા છે. સળિયાની લંબાઈ અને દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.
  • A$\sqrt {17} \,\,m,\,\,\left( {4\,\hat i\,\, + \,\,\frac{{19}}{5}\,\hat j} \right)\,m$
  • B$\sqrt {13} \,\,m,\,\,\left( {\frac{{14}}{5}\,\hat i\,\, + \,\,\frac{{19}}{5}\,\hat j} \right)\,m$
  • C$\sqrt {11} \,\,m,\,\left( {\frac{{12}}{5}\,\hat i\,\, + \,\,\frac{{15}}{4}\,\hat j} \right)\,m$
  • D$\sqrt {15} \,\,m,\,\,\left( {\frac{{14}}{3}\,\hat i\,\, + \,\,\frac{{13}}{2}\,\hat j} \right)\,m$
Medium
Download our app for free and get startedPlay store
b
સળીયા ની લંબાઈ \( = \,\,\left| {{{{{\vec r}}}_{\text{2}}}\, - \,\,{{\vec r}_1}} \right|\,\, = \,\,\sqrt {{{(4\,\, - \,\,2)}^2}\, + \,\,{{(2\,\, - \,\,5)}^2}} \,\, = \,\,\sqrt {13} \,\,m\)

દ્રવ્યમાન કેન્દ્ર \({{{{\vec r}}}_{{\text{CM}}}}\, = \,\,\frac{{{m_1}{{\vec r}_1}\, + \,\,{m_2}{{\vec r}_2}}}{{{m_1}\, + \,\,{m_2}}}\,\, = \,\,\frac{3}{5}\,\,(2\,\hat i\,\, + \,\,5\,\hat j)\,\, + \,\,\frac{2}{5}\,(4\,\hat i\,\, + \,\,2\,\hat j)\,\)

\(\, = \,\,\left( {\frac{{14}}{5}\,\hat i\,\, + \,\,\frac{{19}}{5}\,\hat j} \right)\,m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ અને $R$ ત્રિજયાની તકતીના પરિધના સ્પર્શકમાંથી પસાર થતી અને વ્યાસને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 2
    યામતંત્રના ઉગમબિંદુ પર $-P \hat{k}$ બળ લાગે છે. બિંદુુ $(2,-3)$ ને અનુલક્ષી ટોર્ક $P(a \hat{i}+b \hat{j})$ છે. ગુણોતર $\frac{a}{b}$ નું મૂલ્ય $\frac{x}{2}$ છે. તો $x$ ની કિંમત ........ છે.
    View Solution
  • 3
    $M$ દળ ધરાવતા અને $R$ ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.
    View Solution
  • 4
    સમાન તારમાથી બનાવેલ એક સમબાજુ ત્રિકોણ $ ABC$ ના શિરોબિંદુ $A $ પાસે બે સમાન ગોળીઓ રાખેલ છે. ત્રિકોણને $AO$ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અને પછી આ ગોળીઓને સ્થિર સ્થિતિમાંથી એક સાથે અનુક્રમે $ AB$ અને $ AC$ ની દિશામાં ગતિ કરાવવામાં આવે છે, (જુઓ આકૃતિ) તો ઘર્ષણબળને અવગણતાં, ગોળીઓની અધોદિશામાંની ગતિ દરમિયાન કઇ રાશિઓનું સંરક્ષણ થશે ?
    View Solution
  • 5
    દરેક $M$ દળ ધરાવતા બંન્ને દળો $A$ અને $B$ એકબીજા સાથે દળ રહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ $B$ પર બળ લાગૂ પડે છે. જે પ્રવેગ $'a'$ સાથે દળ $A,$ દળ $B$ થી દૂર જવા માંડે તો દળ $B$ નો પ્રવેગ ........ હશે.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m$ દળની નિયમિત મીટરપટ્ટીનો છેડે બે શિરોલંબ દોરી વડે લટકાવેલી છે. $m$ દળનો પદાર્થ $80$ ના કાપાં પર મૂકેલો છે. તો દોરીમાં ઉદભવતા તણાવબળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 7
    $I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2$ અને $I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓન લંબ હોય તને અનુલક્ષીને અનુક્રમે $10 \mathrm{rad} / \mathrm{s}$ અને $4 \mathrm{rad} / \mathrm{s}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન ગતિ ઊર્જામાં થતો ધટાડો__________$\mathrm{J}$છે.
    View Solution
  • 8
    $5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
    View Solution
  • 9
    $30^{\circ}$ ખૂણો અને $60\,cm$ લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ $(ms ^{-1}$ માં) કેટલી થાય? (આપેલ $g =10\,ms ^{-2}$)
    View Solution
  • 10
    એક લાંબા સમક્ષિતિજ સળિયા પર તેની લંબાઈને અનુરૂપ ગતિ કરતો મણકો રાખેલો છે, પ્રારંભમાં મણકાને સળિયાના એક છેડા $A$ થી $L$ અંતરે રાખેલો છે. સળિયાને છેડા $A$ ની ફરતે અચળ કોણીય પ્રવેગ $\alpha$ થી કોણીય ગતિ કરવવામાં આવે છે. જો સળિયા અને મણકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ ને અવગણીએ તો મણકો કેટલા સમય પછી સળિયા પર દડશે?
    View Solution