$M$ દળ અને $R$ ત્રિજયાની તકતીના પરિધના સ્પર્શકમાંથી પસાર થતી અને વ્યાસને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
AIPMT 1999, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ પાતળા નિયમિત સળિયાને કાર્તેંઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર મૂકેલા છે તે દરેકનો એક છેડો ઊગમબિંદુ પર રહેલો છે. આ દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $ L$ છે. આ તંત્રની $z - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.
    View Solution
  • 2
    ચાકગતિમાં શુધ્ધ રોલિંગ (ગબડતી ગતિ) દરમિયાન નીચેના માંથી ક્યો પદાર્થ, (જો દળ અને ત્રિજ્યા સમાન ધારવામાં આવે તો) મહત્તમ પ્રતિશત ગતિઊર્જા ધરાવે છે?
    View Solution
  • 3
    એક કણ $a$ ત્રિજયાના વર્તુળ પર અચળ ઝડપથી ગતિ કરે છે.$AB$ વ્યાસ અને $C$ કેન્દ્ર છે.તો કણ $B$ પર હોય,ત્યારે $A$ અને $C$ ને અનુલક્ષીને કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $M$ દળના ગોળાને દળરહિત $l$ લંબાઈના સળિયા સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\omega$ જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને $M$ નું કોણીય વેગમાન $L _{ A }$કે જે ધન $z$ અક્ષની દિશામાં છે. બિંદુ $B$ ને અનુલક્ષીને $M$ નું કોણીય વેગમાન $L _{ B }$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 5
    એક કણ વર્તુળમાં નિયમિત ઝડપે નીચે દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરી રહ્યોં છે. ઉગમબિંદુના સંદર્ભમાં કણનું કોણીય વેગમાન શું થાય?
    View Solution
  • 6
    $\mathrm{m}$ દળ અને $d$ વ્યાસ ધરાવતા ત્રણ ઘન ગોળા એવી રીતે જોડાયેલા છે કે જેથી તેમના કેન્દ્રને જોડતા તે $d$ લંબાઇનો સમબાજુ ત્રિકોણ બનાવે.જો $\mathrm{I}_{0}$ એ તેમના દ્રવ્યમાન કેન્દ્ર અને $\mathrm{I}_{\mathrm{A}}$ એ કોઇ એક ગોળાના કેન્દ્રમાથી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય તો $\mathrm{I}_{0} / \mathrm{I}_{\mathrm{A}}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 7
    સમાન દળ અને સમાન જાડાઇની તકતીની ઘનતાનો ગુણોત્તર $1:3$ છે.તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    $20 \,Nms$ નો કોણીય આઘાત $2\, kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર લગાડવામાં આાવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર .......... $rad / s$ થાય.
    View Solution
  • 9
    એક પાતળા  સળિયા $MN$ ના છેડા $N$ ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે $\alpha $ નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા $M$ નો વેગ કેટલો હશે?
    View Solution
  • 10
    એક પદાર્થ એક સ્થિર અક્ષને અનુલક્ષીને $3 \,rad / s ^2$ ના કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરે છે. જે સમયે તેનો કોણીય વેગ $10 \,rad / s$ માંથી. વધી ને $20 \,rad / s$ થાય તે સમય દરમિયાન તેના દ્વારા ભ્રમણ કરવામાં આવેલો કોણ ($rad$ માં) શું થાય?
    View Solution