$30 \mathrm{~cm}$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\mu =1.5 $ વક્રીભવનાંક વાળા પદાર્થથી એક પાતળો લેન્સ બનાવેલ છે. બંન્ને બાજુ બહિર્ગોળ છે. તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે તે ........તરીકે વર્તેં છે.
    View Solution
  • 2
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 3
    $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી અનંત અંતરે રહેલ વસ્તુના પ્રતિબિંબની ઊંચાઇ $2cm$ મળે છે. હવે $20cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ, પ્રતિબિંબ અને બર્હિગોળ લેન્સ વચ્ચે બર્હિગોળ લેન્સથી $26cm$ અંતરે મૂકતાં પ્રતિબિંબની ઊંચાઇ કેટલા .......$ cm$ થાય?
    View Solution
  • 4
    ઈલેક્ટ્રોન સુક્ષ્મદર્શક માટે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 5
    બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 6
    પહેલાં માધ્યમમાં પ્રકાશનો વેગ $v_1$, બીજામાધ્યમમાં વેગ $v_2$ ત્યારે પહેલાં માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક ......થશે.
    View Solution
  • 7
    જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય $|f|=40\,cm$ હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) $100\, cm$ ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ $25\, cm$ છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે
    View Solution
  • 8
    ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
    View Solution
  • 9
    પાતળા પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ ${\delta _m}$ અને વક્રીભૂતકોણ $r$ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 10
    એક કાંચનો વક્રીભવનાંક $1.5$ છે, શૂન્યાવકાશમાંથી પસાર થતાં પ્રકાશના કિરણની તંગલંબાઇ $6000\;\mathring A$ છે જે આ કાંચમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ કેટલા $\mathring A$ હશે?
    View Solution