ઈલેક્ટ્રોન સુક્ષ્મદર્શક માટે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેન્સની વક્રતાત્રિજયા $20cm$ અને વક્રીભવનાંક $1.5$ છે.જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા .......$cm$ થાય?
    View Solution
  • 2
    કાંચમાંથી હવામાં પ્રકાશ પસાર થાય ત્યારે, લઘુત્તમ ક્રાંતિકોણ કયા કલરનો હોય છે?
    View Solution
  • 3
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $ 15\,\, cm$ અંતરે અલગ રાખેલ એક $ 6.25 \,\,cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $20\,\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછું $25 \,\,cm$ અંતરે રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 4
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 5
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $5$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $36cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 6
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 7
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $100cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $2 cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો આંખ પાસે $0.5^o$ નો ખૂણો બનાવે છે.હવે વસ્તુને ટેલિસ્કોપમાં જોવાથી વસ્તુનું પ્રતિબિંબ આંખ પાસે કેટલા .......$^o$ ખૂણો બનાવે?
    View Solution
  • 8
    $10 cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાથી મહત્તમ કેટલે દૂર પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 9
    દિવાથી $20 \,cm$ અંતરે બે સેકન્ડ એક્સપોઝરના સમય વડે એક સારી ફોટોગ્રાફીક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે એક્સપોઝરનો સમય.......$s$ ગણો.
    View Solution
  • 10
    નાનો રેખીય પદાર્થ અંતર્ગોળ અરીસાની ઓપ્ટિકલ અક્ષ પર મૂકેલો છે. જો પદાર્થના નજીકના છેડાનું અંતર અરીસાની વક્રતા ત્રિજ્યાથી વધુ હોય ત્યારે.......
    View Solution