ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
  • A$18\,cm, 20\,cm$
  • B$10\,cm, 12\,cm$
  • C$12\,cm, 14\,cm$
  • D$16\,cm, 18\,cm$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
a
For minimum spherical aberration separation

\(d \,= f_1-f_2\, = 2\,cm\)

Resultant focal lenght \(=F\,= 10\,cm\)

Using \(\frac{1}{F} = \frac{1}{{{f_1}}} + \frac{1}{{{f_2}}} - \frac{d}{{{f_1}{f_2}}}\) and solving we get \(f_1\), \(f_2\) \(18\,cm\) and \(20\,cm\) respectively

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 2
    $d$ બાજુ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને $\mu_1(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $AB$ બાજુ પરથી એક પ્રકાશનું કિરણ $\theta $ ખૂણે આપત કરવામાં આવે છે જે $BC$ બાજુ પર $E$ બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે $\theta $ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 3
    વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. 
    View Solution
  • 4
    દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
    View Solution
  • 5
    પ્રિઝમ દ્વારા પીળા પ્રકાશનું વક્રીભવન થઈ ન્યૂનત્તમ વિચલન થાય છે. જો $ i_1$ અને $i_2$ આપાત કોણ અને નિર્ગમન કોણ છે ત્યારે .....
    View Solution
  • 6
    સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ એ તેની વક્રતા ત્રિજ્યા જેટલી છે. તેના પદાર્થનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 7
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 8
    પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ તેના પ્રિઝમકોણને સમાન હોય, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક ... 
    View Solution
  • 9
    એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
    View Solution
  • 10
    વક્ર અરીસાના કિસ્સામાં જો પદાર્થ $(u)$ અને પ્રતિબિંબ $(v)$ નું અંદર ધ્રુવ પરથી માપવામાં આવે છે અને $(1/u)$ અને $(1/v)$ નો આલેખ દોરતાં તે ......મળશે.
    View Solution