Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\ K$ પર, $n-$ હેક્ઝેનના $1$ મોલ અને $n-$ હેપ્ટેનના $3$ મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $550\, mm$ છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં $n-$હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $10\, mm$ દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં $n-$ હેપ્ટેનના $mm Hg$ માં બાષ્પ દબાણ ..........$?$
એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$ સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$ બાર.
$300\,K$ તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$ મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$ ના મોલ - અંશ થાય
$0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$ છે. જો પાણી માટે $K_f$$ = 1.80$ હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o $ સે. છે. પાણી માટે $K_f=$ $1.80$ હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?