$30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
  • A$30$
  • B$0$
  • C$90$
  • D$45$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
c
Augle of prism, \(A=30^o,\,\, i=60^o,\)

angle of deviation, \(\delta=30^o\)

Using formula, \(\delta=i+e-A\)

\(\Rightarrow e=\delta+A-i\)

       \(=30^o+30^o-60^o=0^o\)

Emergent ray will be perpendicular to the face

So it will make angle \(90^o\) with the force through which it emerges.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20\,\, cm$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ અને $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસાને $5\,\, cm$ અંતરે સમઅક્ષીય રીતે જોડેલા છે. સમાંતર પ્રકાશનું પુંજ બહિર્ગોળ લેન્સ પર આપાત થઈને અંતર્ગોળ લેન્સમાંથી સમાંતર પુંજ સ્વરૂપે નિર્ગમન પામે છે. તો $f = ….cm$
    View Solution
  • 2
    પ્રકાશ $M_1$ અને $M_2$ એમ બે માધ્યમોમાં અનુક્રમે $1.5 \times 10^8 ms ^{-1}$ અને $2.0 \times 10^8 ms ^{-1}$ ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ $...........$ થશે.
    View Solution
  • 3
    માણસનું નજીકનું બિંદુ $50\, cm$ અને તેનું દૂરનું બિંદુ $3 \,m$ છે. $(i)$ વાંચવા અને $(ii)$ દૂરના તારાને જોવા માટે લેન્સનો પાવર કેટલો જોઈએ?
    View Solution
  • 4
    આકતિમાં દર્શાવ્યા મુજબ $1.5$ વક્રીભવનાંકનો કાચનો પ્રિઝમ પાણી $(_a\mu_w = 4/3)$ માં ડૂબાડેલો છે. પ્રકાશનું પુંજ $AB$ બાજુને લંબ આપાત થઈ સંપૂર્ણ પણે $BC$ પરથી પરાવર્તન પામે છે.
    View Solution
  • 5
    પ્રિઝમ $(\mu = 1.5)$ નો લઘુત્તમ વિચલનકોણ આપાતકોણ જેટલો હોય,તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે? ($cos 41^o = 0.75$)
    View Solution
  • 6
    પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?

    [$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]

    View Solution
  • 7
    એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ $R$ તરીકે દર્શાવવામાં આવે છે.

    કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.

    કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.

    ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.

    View Solution
  • 8
    $6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 9
    $1.53 $ વક્રીભવન ધરાવતાં પ્રિઝમને$ 1.33 $ વક્રીભવન ધરાવતાં પાણીમાં મૂકેલો છે. જો પ્રિઝમનો કોણ $60°$ હોય, તો પાણીમાં ન્યૂનત્તમ વિચલન કોણ....$^o$ હશે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
    View Solution