આકતિમાં દર્શાવ્યા મુજબ $1.5$ વક્રીભવનાંકનો કાચનો પ્રિઝમ પાણી $(_a\mu_w = 4/3)$ માં ડૂબાડેલો છે. પ્રકાશનું પુંજ $AB$ બાજુને લંબ આપાત થઈ સંપૂર્ણ પણે $BC$ પરથી પરાવર્તન પામે છે.
IIT 1981, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
$6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$