એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ $R$ તરીકે દર્શાવવામાં આવે છે.

કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.

કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.

ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.

JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સામાન્ય દ્રષ્ટિ માટે એસ્ટ્રોનોમિક્લ ટેલિસ્કોપની લંબાઈ શું છે?
    View Solution
  • 2
    એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
    View Solution
  • 3
    $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
    View Solution
  • 4
    ગોળાકાર અરીસાની કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 5
    એક લેન્સને પ્રકાશ સ્ત્રોત અને દિવાલ વચ્ચે મૂકવામાં આવે છે. આ લેન્સના બે અલગ-અલગ સ્થાનો પર દિવાલ પર $A _{1}$ અને $A _{2}$ ક્ષેત્રફળનું પ્રતિબિંબ બનાવે છે. પ્રકાશ સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?
    View Solution
  • 6
    વિધાન $- 1$ : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય

    વિધાન $- 2$ : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડે

    View Solution
  • 7
    ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો માણસ $120\,\, cm$ થી નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. લેન્સ દ્વારા તે $40 \,\,cm$ અંતરે સુધી વાંચી શકે છે તો કેન્દ્રલંબાઈ ......$cm$ છે.
    View Solution
  • 8
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 9
    $10cm$ વક્રતાત્રિજયા અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 10
    $\mu =1.5 $ વક્રીભવનાંક વાળા પદાર્થથી એક પાતળો લેન્સ બનાવેલ છે. બંન્ને બાજુ બહિર્ગોળ છે. તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે તે ........તરીકે વર્તેં છે.
    View Solution