$327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 2
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 3
    $CaCO_3$ નું $1000$ ગ્રામ જલીય દ્રાવણ $10$ ગ્રામ કેલ્શિયમ કાર્બેનેટ ધરાવે છે તો દ્રાવણની સાંદ્રતા ......... $ppm$ થાય.
    View Solution
  • 4
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 5
    $10.0\, kg$ યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $100.2372\,^oC$ નો તફાવત છે. તો તે દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય થયો હશે ? (પાણી માટે $K_b = 0.513\, K\, m^{-1} , K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 6
    રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.
    View Solution
  • 7
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution
  • 8
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution
  • 9
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે $P_A < P_A\,^oX_A$ અને $P_B < P_B\,^oX_B$ છે, તો આ દ્રાવણ..........
    View Solution
  • 10
    $1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

     [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

    View Solution