સિલ્વર નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $92.64$  અને $170$  હોય છે. સિલ્વર-નાઈટ્રેટનો વિયોજન અંશ  ........ $\%$ થાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતાં દ્રાવણના ઠારબિંદુ $1.86$  સુધી ઘટે છે, તો $\Delta T_b=$  .... $[K_f =1.86$,  $K_b = 0.52]$
    View Solution
  • 2
    પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
    View Solution
  • 3
    $363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
    View Solution
  • 4
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution
  • 5
    $10$  ગ્રામ ગ્લુકોઝ (અભિસરણ દબાણ $P_1$), $ 10 $ ગ્રામ યુરિયા (અભિસરણ દબાણ $P_2$) અને $ 10$  ગ્રામ સુક્રોઝ (અભિસરણ દબાણ $P_3$)ને $ 250$  મિલી પાણીમાં ઓગાળતાં તમામ પદાર્થના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... થાય.
    View Solution
  • 6
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 7
    $M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
    View Solution
  • 8
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 9
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution
  • 10
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution