બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
  • A$31 : 37$
  • B$37 : 31$
  • C$1 : 34$
  • D
    ગણી શકાય નહિ
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 2
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 3
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$  (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
    View Solution
  • 4
    પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 5
    $1\, {~kg}$ $0.75$ મોલલ સુક્રોઝના જલીય દ્રાવણને $-4^{\circ} {C}$ સુધી ઠંડું કરી શકાય છે. બરફનો જથ્થો $......$ ($g$ માં) જે અલગ કરવામાં આવશે.  (નજીકના પૂર્ણાંકમાં)

    $\left[\right.$ આપેલ છે $\left.: {K}_{{f}}\left({H}_{2} {O}\right)=1.86\, {~K}\, {~kg}\, {~mol}^{-1}\right]$

    View Solution
  • 6
    આદર્શ દ્રાવણ  માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 8
    $100$  મિલી $ 0.3\,N$  $HCl$ દ્રાવણને  $200 $ મિલી $ 0.6\,N $ $H_2SO_4$ સાથે મિશ્ર કરતા અંતિમ દ્રાવણમાં $H_2SO_4$ ની સપ્રમાણતા કેટલી થાય છે ?
    View Solution
  • 9
    મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું $5.2$ મોલલ જલીય દ્રાવણ આપવામાં આવે તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ શું થશે ?
    View Solution
  • 10
    $0.1 M $ $ Ba(NO_3)_2$ દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74 $ છે. વિયોજન અંશ ....... $\%$ થાય.
    View Solution