$4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ} C$ તાપમાને નિયોન વાયુની ઊર્જા ($eV$માં) કેટલી હશે.
    View Solution
  • 2
    એક ફલાસ્કમાં $2:1$ ના દળ ગુણોત્તરમાં $27^{\circ}\,C$ તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર $..........$ છે.
    View Solution
  • 3
    જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.
    View Solution
  • 4
    વિધાન : એક પરમાણ્વિક વાયુ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર દ્વિ પરમાણ્વિક વાયુના $\frac{C_p}{C_v}$ ના ગુણોત્તર કરતાં ઓછો હોય 

    કારણ : એક પરમાણ્વિક વાયુ માટેના મુક્તતાના અંશો દ્વિ પરમાણ્વિક વાયુના મુક્તતાના અંશો કરતાં ઓછા હોય 

    View Solution
  • 5
    $T$ તાપમાને અને $2\, cm$ પારાના દબાણે $4\, cm ^{3}$ જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે?

    ($T$ તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા $=4 \times 10^{-14}\; erg$, $g=980\, cm / s ^{2}$, પારાની ઘનતા $=13.6\, g / cm ^{3}$)

    View Solution
  • 6
    જો કોઇ વાયુના અણુઓની ત્રિજયા $ r $ હોય, તો તેનો સરેરાશ મુકતપથ ......... ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
    View Solution
  • 7
    એક ફુગ્ગામાં $500$$m^3$ હિલિયમ વાયુ $27°C$ અને $1$ વાતાવરણ દબાણે ભરેલ છે. તો $3°C$ તાપમાને અને $0.5$ વાતાવરણ દબાણે હિલિયમનું કદ ...... $m^3$ ?
    View Solution
  • 8
    હિલીયમ વાયુનું તાપમાન $300\, K$ થી $600\,K$ કરતા સરેરાશ ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 9
    જો $f$ વાયુના મુકતતાના અંશો હોય, તો બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોતર ${C_p}/{C_v}$ શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 10
    જો $C_p$ અને $C_v$ અનુક્રમે અચળ દબાણે અને અચળ કદે એકમ દ્રવ્યમાન દીઠ નાઇટ્રોજનની વિશિષ્ટ ઉષ્માઓ દર્શાવે છે, તો ........
    View Solution