વિધાન : એક પરમાણ્વિક વાયુ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર દ્વિ પરમાણ્વિક વાયુના $\frac{C_p}{C_v}$ ના ગુણોત્તર કરતાં ઓછો હોય
કારણ : એક પરમાણ્વિક વાયુ માટેના મુક્તતાના અંશો દ્વિ પરમાણ્વિક વાયુના મુક્તતાના અંશો કરતાં ઓછા હોય
AIIMS 2009, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થા $10.2\, eV$ એ ભૂમિ અવસ્થાથી ઉપર છે. હાઈડ્રોજન પરમાણુને પહેલી ઉત્તેજીત અવસ્થામાં પહોચાડવા કેટલું તાપમાન જરૂરી છે $?$
એક અવાહક પાત્રમાં $(Container)$ દ્વિ-પરમાણ્વિય વાયુ છે. તેનું મોલર દળ $M$ છે. આ પાત્ર છે $v$ વેગથી ગતિ કરે છે. જો આ પાત્ર અચાનક ઊભું રહી જાય છે, તો તેના તાપમાનમાં કેટલો ફેરફાર થશે?
$0.02$ $m^3$ કદના બંદ પાત્રમાં $27°C$ તાપમાન અને $1 \times 10^5 Nm^2$ દબાણે નિયોન અને આર્ગોન વાયુનું મિશ્રણ ભરેલું છે. મિશ્રણનું કુલ કદ $28\, g$ છે. જો નિયોન અને આર્ગોનનું પરમાણુ ભાર અનુક્રમે $20$ અને $40$ હોય ત્યારે પાત્રમાં રહેલા દરેક વાયુને આદર્શ વાયુ ધારતા દરેકનું દળ ...... $g$ શોધો. $R = 8.314\, J/mol/K.$