So \({a_y} = \frac{{{F_y}}}{m} = - 1\,m/{s^2}\) (As \(v = u + at\))
\({v_y} = 40 - 1 \times t = 0\)
\(⇒\) \(t = 40\,\sec \).
કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.