નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1000 \mathrm{~kg}$ દળનો એક પદાર્ય $6 \mathrm{~m} / \mathrm{s}$ વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું $200 \mathrm{~kg}$ દળ ઉમેરવામાં આવે તો, $m/s$ માં અંતિમ વેગ_____થશે.
    View Solution
  • 2
    બ્લોકને ઘર્ષણરહિત ઢાળ પર સ્થિર રાખવા માટે $a=$
    View Solution
  • 3
    અચળ વેગમાન ધરાવતા પદાર્થ માટે શું અચળ હશે?
    View Solution
  • 4
    વિધાન: મશીનના બે ગતિમાન ભાગ વચ્ચે બોલ બેરિંગ નો ઉપયોગ સામાન્ય છે.

    કારણ: બોલ બેરિંગ કંપન ઘટાડે છે અને સારી સ્થિરતા આપે છે.

    View Solution
  • 5
    $12.5\,N / m$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે $200\,g$ દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો $O$ બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ $O$ ને ફરતે $5$ રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર $...........$ હોય.
    View Solution
  • 6
    સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?
    View Solution
  • 7
    બંને તંત્ર માટે પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 8
    શરૂઆતમાં સ્થિર રહે $M$ દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. 

    $F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)$

    જ્યાં $F_{0}$ અને $T$ અચળાંકો છે. બળ માત્ર $2T$ સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો $2 {T}$ સમય પછી કણનો વેગ $v$ કેટલો થશે?

    View Solution
  • 9
    એક $5700 \,kg$ દળનું રોકેટ $12 \,km / s$. ની અચળ ઝડપે $15 \,kg / s$ ની અચળ દરે વાયુઓ મુક્ત કરે છે તો વિસ્ફોટનાં મિનિટ બાદ રોકેટનો પ્રવેગ .......... $m / s ^2$ છે. $\left(g=10 \,m / s ^2\right)$
    View Solution
  • 10
    જો આકૃતિમાં દર્શાવેલી ગરગડીઓ લીસી અને દળરહિત છે અને $4 \,kg$ અને $8 \,kg$ દળના બે બ્લોક્સ અનુક્રમે $a_1$ અને $a_2$ પ્રવેગ ધરાવે છે, તો પછી .
    View Solution