$5 $ મિલી $N$ $HCl$, $20\,ml$  $N/2$  $H_2SO_4$ અને $30$ મિલી $N/3$  $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
  • A$N/5$
  • B$N/10$
  • C$N/20$
  • D$N/40$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે ક્યો વિક્લપ સાચો છે?
    View Solution
  • 2
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 3
    $10.0\, kg$ યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $100.2372\,^oC$ નો તફાવત છે. તો તે દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય થયો હશે ? (પાણી માટે $K_b = 0.513\, K\, m^{-1} , K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 4
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 5
    નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય $Al_2(SO_4)_3$ ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા  $100\%$ આયાનીકરણ છે )
    View Solution
  • 6
    $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું $100\, ^o C$ તાપમાને બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ  .........$^oC$ હશે.
    View Solution
  • 7
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 8
    $310 $ કે. એ લોહીનું રક્ત દબાણ એ $7.65 $ વાતા છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ  ........ $\%$ (વજન/કદ)ના લોહી સાથે આઈસોટોનીક થશે.
    View Solution
  • 9
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 10
    શુદ્ધ બેઝિનનુ ઠારણ $5.3\,^oC$ તાપમાને થાય છે. $4.4\,g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે, તો આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........
    View Solution