$60^\circ$ના ખૂણે રાખેલા સમતલ અરીસા વચ્ચે લેમ્પ મૂકતાં તેના કેટલા પ્રતિબિંબ મળશે?
AIEEE 2002,AIIMS 1997, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?

    View Solution
  • 2
    વક્રીભૂતકોણ $(sin\, r)$અને આપાતકોણ $(sin\, i)$ નો આલેખ આપેલ છે,તો $(tan 36° \approx \frac{3}{4}$)
    View Solution
  • 3
    એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે 
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution
  • 5
    $8m$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં પાણી ($\mu = 4/3$) ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution
  • 6
    એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 7
    આપાત કિરણની દિશામાં એકમ સદિશ $\hat{n}_1$, લંબની દિશામાં $\hat{n}_2$ અને પરાવર્તિક કિરણની દિશામાં $\hat{n}_3$ છે, તો નીચેનામાંથી શું સાચુ છે ?
    View Solution
  • 8
    એક વ્યક્તિનું નજીકબિંદુ $75 \,cm$ છે. તે $30\, cm$ અંતરે રહેલું પુસ્તક વાંચી શકે તે માટે ચશ્માના લેન્સનો પાવર કેટલો હોવો જોઈએ.
    View Solution
  • 9
    પાત્રમાં $2h$ ઊંચાઇ સુઘી પ્રવાહી ભરવાથી અવલોકનકાર સળિયાનો નીચેનો છેડો જોઇ શકતો હોય તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 10
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution