પાત્રમાં $2h$ ઊંચાઇ સુઘી પ્રવાહી ભરવાથી અવલોકનકાર સળિયાનો નીચેનો છેડો જોઇ શકતો હોય તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
IIT 2002, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં વિચલનકોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમકોણ કેટલો છે?
    View Solution
  • 2
    એક માણસ $11\,\, km$ અંતરે રહેલાં બે થાંભલા સ્પષ્ટ જોઈ શકે છે. તો થાંભલા વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ........$ m$ હોવું જોઈએ?
    View Solution
  • 3
    $\mu =1.5 $ વક્રીભવનાંક વાળા પદાર્થથી એક પાતળો લેન્સ બનાવેલ છે. બંન્ને બાજુ બહિર્ગોળ છે. તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે તે ........તરીકે વર્તેં છે.
    View Solution
  • 4
    ઊંચા માણસની ઊંચાઈ $6$ ફૂટ છે, તે પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઇ (ફૂટમાં) કેટલી હોવી જોઇએ?
    View Solution
  • 5
    $1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 6
    ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
    View Solution
  • 7
    અંર્તગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી ${x_1}$ અંતરે વસ્તુ મૂકતાં તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી ${x_2}$ અંતરે મળતું હોય,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    $1.53 $ વક્રીભવન ધરાવતાં પ્રિઝમને$ 1.33 $ વક્રીભવન ધરાવતાં પાણીમાં મૂકેલો છે. જો પ્રિઝમનો કોણ $60°$ હોય, તો પાણીમાં ન્યૂનત્તમ વિચલન કોણ....$^o$ હશે.
    View Solution
  • 9
    $1\,m$ કેન્દ્રલંબાઇવાળા અંર્તગોળ અરીસાની સામે આકૃતિ મુજબ સમઘન મૂકેલ છે. તો $P$ અને $Q$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને ઊંચાઇ કેટલી થાય?
    View Solution
  • 10
    $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
    View Solution