$600\, W$ પાવર ધરાવતા ઇલેક્ટ્રિક હીટર દ્વારા $80\, mL$ પાણીના બાષ્પીભવન માટે $8$ મિનિટનો સમય લાગે છે. તો પાણીની બાષ્પાયન એન્થાલ્પી .........$kJ\,mo{l^{ - 1}}$ થશે.
  • A$38.6$
  • B$64.8$
  • C$46.6$
  • D$42.8$
Diffcult
Download our app for free and get startedPlay store
b
\(600\,W =600\,J s ^{-1}\)

\(1 s\) માં વપરાતી ઊર્જા \(=600\,J\)

\(8 \times 60 s\) મા વપરાતી ઊર્જા \(= (?)\)

\(=8 \times 60 \times 600\,J\)

\(=8 \times 6 \times 6\,kJ\)

\(80 mL\,H _2 O =80\,g\,H _2 O\)

\(\therefore H _2 O\) ના મોલ \(=\frac{80}{18}=\frac{40}{9}\)

\(\Delta H _{\text {vap }}=\frac{8 \times 6 \times 6}{40 / 9}=\frac{8 \times 6 \times 6 \times 9}{4 H _5} \times \frac{2}{2}=64.8 \, kJ\, mol\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુ ઓક્સાઇડને ધાતુમાં રીડકશન થવાની તરફેણમાં નીચેનામાથી કયુ છે?
    View Solution
  • 2
    બંધ પાત્રમાં $2$ મોલ કાર્બન મોનોકસાઈડ અને એક મોલ ઓક્સિજનનું મિશ્રણ પ્રજવલિત થઈને કાર્બન ડાયોકસાઈડ મળે છે. જો $\Delta H$ એન્થાલ્પી ફેરફાર અને $\Delta U$ એ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો.....
    View Solution
  • 3
    ઉષ્માગતિકીય પ્રયોગ જ્યારે કરતા હોય ત્યારે એક વિદ્યાર્થીએ નીચે પ્રમાણે અવલોકનો મેળવ્યા.

    $HCl + NaOH \rightarrow NaCl + H _{2} O \Delta H =-57.3\, kJ\,mol ^{-1}$

    $CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COONa + H _{2} O$

    $\Delta H =-55.3\,kJ\,mol ^{-1}$

    વિદ્યાર્થી દ્વારા ગણતરી કરેલ $CH_3COOH$ની આયનિકરણ એન્થાલ્પી $......\,kJ\, mol ^{-1}$ છે.

    View Solution
  • 4
    સમતાપી પ્રક્રમ દરમિયાન ...... થાય.
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ફેરફારો નીચે સૂચિ મુજબ છે:

    $Cl_2(g) \to 2Cl(g), 242.3\, kJ\, mol^{-1}$
    $I_2(g) \to 2I(g), 151.0\, kJ\, mol^{-1}$
    $ICl(g) \to I(g) + Cl(g), 211.3 kJ\, mol^{-1}$
    $I_2(s) \to  I_2(g), 62.76\, kJ\, mol^{-1}$

    આયોડિન અને ક્લોરીન ની પ્રમાણિત અવસ્થા અનુક્રમે $I_2(s)$ અને $Cl_2(g)$ આપેલ છે,$ICl(g)$ માટે રચનાની પ્રમાણિત એન્થાલ્પી .............. $\mathrm{kJ\,mol}^{-1}$

    View Solution
  • 7
    $A(NH)_3 , B(CO_2), C(HI)$ અને $D(SO_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19, -393.4, +24.94$ અને $-296.9 \,KJ/mol$ છે તો તેમની સ્થાયીતા નો ચઢતો ક્રમ .....
    View Solution
  • 8
    જો કોઇ રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta S > 0$ હોય, તો $\Delta H =$ ................
    View Solution
  • 9
    $4NO_2$$_{(g)}$ $+$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $2N_2O_5$$_{(g)}$, $\Delta_rH$ $= -111$ $KJ$. પ્રક્રિયાને ધ્યાનમાં લેતા ઉપરની પ્રક્રિયામાં જો $N_2O_5$$_{(s)}$ એ $N_2O_5$$_{(g)}$ ના બદલે બને તો $\Delta_rH$ નું મૂલ્ય ......$kJ$ થશે ? ($N_2O_5$ માટે ઉધ્વપતિનનું $\Delta H = 54\, kJ\, mol^{-1}$ આપેલું છે.) 
    View Solution
  • 10
    $373 \,K $ એ એક મોલ પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે. એક દબાણે $40.68\, kJ$ ઉષ્મા શોષાય છે. પાણી અને વરાળના મોલર કદ $18\, mL$ અને $30600 \,mL$ હોય તો પ્રક્રિયા માટે $\Delta U$ .........$kJ$ શોધો.
    View Solution