$8\, litre$ કદના પાત્રમાં $300\, K$ અને $200\, k \,Pa$ એ આદર્શ વાયુ ભરેલો છે.વાયુનું દબાણ $125 \,kPa $ થાય ત્યાં સુધી ગળતર થાય છે. ધારો કે તાપમાન અચળ હોય તો લીક થયેલા વાયુનો જથ્થો .... $mole$ હશે.
  • A$0.24$
  • B$1.54$
  • C$0.87$
  • D$1.21$
Medium
Download our app for free and get startedPlay store
a
જેમ વાયુ લીક થઈને બહાર આવે ત્યારે વાયુના કદ અને તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.

પાત્રમાં વાયુના મોલની સંખ્યા \(n = PV/RT\) વડે આપવામાં આવે છે.

લીકેજ પહેલા પાત્ર માં વાયુના મોલ ની સંખ્યા \({n_1} = \,\,\frac{{{P_1}V}}{{RT}},\,\)લીકેજ બાદ \({n_2} = \,\,\,\frac{{{P_2}V}}{{RT}}\)

લીક થતો જથ્થો \({n_1} - {n_2} = \,\,\,\frac{{({P_1} - {P_2})\,\,V}}{{RT}}\,\, = \,\,\,\frac{{(200 - 125)\,\, \times \,\,{{10}^3} \times \,\,8.0\,\, \times \,\,{{10}^{ - 3}}}}{{8.3\,\, \times \,\,300}}\,\, = \,\,0.240\,\) મોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $127°C$ એ એક ગ્રામ આર્ગોન પરમાણુની ગતિ ઊર્જા .... $J$ હશે.
    View Solution
  • 2
    આકૃતિ એ ઋણ તાપમાન $T_A, T_B$ અને $T_C$ પર નિશ્ચિત દળના આદર્શ વાયુના સમતાપ દર્શાવે છે, તો...
    View Solution
  • 3
    $O_2$ વાયુને સિલિન્ડરમાં ભરેલો છે. જો દબાણ $2$ ગણું અને તાપમાન $4$ ગણુ કરવામાં આવે તો ઘનતા કેટલા ગણી થશે?
    View Solution
  • 4
    આદર્શ વાયુ માટે $P-V$ ગ્રાફ આપેલો છે. તેના માટે સાચો $T-P$ ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 5
    નીચે પૈકી કયો $ {v^2}_{rms} $ વિરુધ્ધ $T$ નો આલેખ સાચો છે.
    View Solution
  • 6
    એક બંધ પાત્રમાં એેક મોલ એક પરમાણ્વિક અને ત્રણમોલ દ્વિ પરમાણ્વિક વાયુનું મિશ્રણ ભરવામાં આવેલ છે. જો $R$ $=8 \,JK ^{-1} mol ^{-1}$ હોય તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે.
    View Solution
  • 7
    અચળ તાપમાને પરમાણુઓ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો દબાણ .......થશે.
    View Solution
  • 8
    આદર્શ વાયુનું તાપમાન $27°C$ થી વધારીને $927°C$ કરવામાં આવે તો તેની $rms$ ઝડપ કેટલા ગણી થાય?
    View Solution
  • 9
    આદર્શ વાયુના ગતિવાદ અનુસાર

    $A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.

    $B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.

    $C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.

    $D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    અચળ દબાણે $STP$ એ રહેલા વાયુ કરતા $10 \%$ વધારે સરેરાશ વર્ગીત ઝડપ ક્યા તાપમાને મળશે?
    View Solution