$A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.
$B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.
$C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.
$D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન $B\,\,:\,\,\,\frac{{{C_P}}}{{{C_V}}}\,\, = \,\,1.67\,\,$
$(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે
$(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે
$(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે
$(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે
$\gamma $ એ અચળ દબાણે અને અચળ તાપમાને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે.