એક બંધ પાત્રમાં એેક મોલ એક પરમાણ્વિક અને ત્રણમોલ દ્વિ પરમાણ્વિક વાયુનું મિશ્રણ ભરવામાં આવેલ છે. જો $R$ $=8 \,JK ^{-1} mol ^{-1}$ હોય તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુનું તાપમાન $200\,K$ થી $800\,K$ સુધી વધે છે. જો $200\,K$ પર વાયુની $r.m.s.$ ઝડપ $v_0$ છે. તો $800\,K$ પર વાયુની $r.m.s.$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 2
     ....... $^oC$ તાપમાને $N_2$ ની rms ઝડપ $127^°C$ તાપમાને રહેલા $O_2$ ની $rms$ ઝડપ જેટલી થાય?
    View Solution
  • 3
    એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ $\ell$ એ તે અણુના વ્યાસ $d$ પર કઈ રીતે આધાર રાખે છે ?
    View Solution
  • 4
    $M$ દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના $0\,^oC$ તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?
    View Solution
  • 5
    આદર્શ વાયુ માટે અણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ મુક્ત સમય $t$ નો તાપમાન $T$ સાથેનો સંબંધ દર્શાવતો ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 6
    ${N}_{2}$ વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા $0.1\;volt$ થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં)

    $\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)$

    View Solution
  • 7
    $n$ મુકતતાના અંશો ધરાવતા બહુ પરમાણ્વિક વાયુની એક અણુ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હશે? ($N$ એવોગેડ્રો અંક છે)
    View Solution
  • 8
    આદર્શ વાયુનું અચળ દબાણે $2$ મોલનું તાપમાન $30°C$ થી $35°C$ વધારવા $70\, Cal$ ની જરૂર પડે છે. જો આ જ તાપમાન વધારવા સમાન (અચળ) કદ માટે ...... $Cal$ ઊર્જાની જરૂર પડે ?($R = 2 cal/mol/K$)
    View Solution
  • 9
    નિરપેક્ષ તાપમાન $T$ એ એક પાત્રમાં $N$ જેટલા અણુઓ રહેલા છે. પાત્રમાંની કુલ ગતિઊર્જા અચળ રહે તેમ અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે તો નવું નિરપેક્ષ તાપમાન કેટલું થશે.
    View Solution
  • 10
    એક આદર્શ વાયુ જેમાં $\gamma=1.5$ છે તે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં વાયુ દ્વારા થયેલ કાર્ય એ વાયુની આંતરિક ઊર્જામાં થયેલ વધારા જેટલી જ છે. પ્રક્રિયા માટેની વાયુની મોલર ઉષ્માધારિતા $...............$
    View Solution