$80^o$ સે. એ, શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $ 520$  મિમી $ Hg$  છે અને શુદ્ધ પ્રવાહીનું $'B'$  નું $1000$  મિમી $Hg $.  $'A' $ અને $ 'B' $ નું મિશ્ર દ્રાવણ $80^o$  સે. અને $1$ વાતા દબાણ એ ઉકળતા હોય તો મિશ્રણમાં $'A'$ નું મૂલ્ય ...........$mol \,\,\%$  હશે. ($1\,atm = 760\,\, mm\, Hg$)
  • A$52$
  • B$34$
  • C$48$
  • D$50 $
Medium
Download our app for free and get startedPlay store
d
જયારે મિશ્રણને \(\text{80}{{\,}^{o}}\text{C }\) એ ઉકાળવામાં આવે અને  \({\text{1}}\,\) વાતા  \( \Rightarrow \,\,{{\text{P}}_{\text{s}}}\,\, = \,\,760\,\,mm\)

\({P_s}\,\, = \,\,P_A^0{X_A}\, + \,\,P_B^0{X_B}\,\)

\( \Rightarrow \,\,760\,\, = \,\,520{X_A}\, + \,\,1000(1\,\, - \,\,{X_A})\)

\({{\text{X}}_{\text{A}}}\, = \,\,\,{\text{0}}{\text{.50}}\, = \,\,\,{\text{50% }}\,\) (મોલથી)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25$  મિલી $N/10$  $NaOH$ દ્રાવણને સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે કયું દ્રાવણ જરૂરી છે?
    View Solution
  • 2
    $0.2$ મોલલ એસિડ $HX$ નું જલીય દ્રાવણમાં $20 \%$ વિયોજન થાય છે અને $K_f = 1.86\, K/molality$ છે. દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o  \mathrm{C}$ થશે.
    View Solution
  • 3
    નીચેનામાંથી શેમાં  $0.10\,m$  જલીય દ્રાવણ માં સૌથી નીચા ઠાર બિંદુ હશે?
    View Solution
  • 4
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 5
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 6
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 7
    $H _{2}, He$ અને $O _{2}$  દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન $T$ પરકદ $V$  ના સિલિન્ડરમાં બંધ છે.$H _{2}$  નું આંશિક દબાણ $2$ atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ $.......atm$
    View Solution
  • 8
    $27^o  $ સે.એ  $4 $ ગ્રામ અબાષ્પશીલ કાર્બનિક દ્રવ્ય પ્રતિ $100 $ મિલી ધરાવે છે તે દ્રાવણનું અભિસરણ દબાણ $500 $ સેમી મરક્યુરી તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 9
    જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
    View Solution
  • 10
    $6 \,g/L$ યુરિયાના $(mol. wt. = 60\, g/mol)$ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ખાંડના $(mol. wt. = 342\, g/mol)$ દ્રાવણની સાંદ્રતા (in $g/L$) કેટલી થશે ?
    View Solution