કેટલા ગ્રામ $C{H_3}OH$ પાણીમાં ઉમેરવું જોઈએ જેથી $150\,ml$ $2\,M\,C{H_3}OH$ દ્રાવણ મળે.
AIPMT 1994, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $18\,g$ ગ્લુકોઝને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. તો $100^o C$ તાપમાને આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ ........ $Torr$ થશે.
    View Solution
  • 2
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના દ્રાવણમાં માટે, $P = X_A (P_A^o - P_B^o) + P_B^o$ સાબિત થાય તો દ્રાવણ કયું હશે?
    View Solution
  • 3
    $93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
    View Solution
  • 4
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution
  • 5
    $2, 4, 8, 16, 32, 64$  અવલોકનોનો સમગુણોત્તર મધ્યક કેટલો થાય ?
    View Solution
  • 6
    બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 7
    $X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ  $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
    View Solution
  • 8
    બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
    View Solution
  • 9
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution
  • 10
    એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
    View Solution