$AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

[આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

  • A$201$
  • B$105$
  • C$102$
  • D$106$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
\(AB _{2} \rightarrow A ^{2+}+2 B ^{-}\)

\(\begin{array}{llll} t =0  a  0  0\end{array}\)

\(\begin{array}{llll} t = t  a - a \alpha  a \alpha  2 a \alpha\end{array}\)

\(n _{ T }= a - a \alpha+ a \alpha+2 a \alpha\)

\(= a (1+2 \alpha)\)

so \(i =1+2 \alpha\)

Now \(\Delta T _{ b }= i \times m \times K _{ b }\)

\(\Delta T _{ b }=(1+2 \alpha) \times m \times K _{ b }\)

\(\alpha=0.1 \quad m =10 \quad K _{ b }=0.5\)

\(\Delta T _{ b }=1.2 \times 10 \times 0.5\)

\(=6\)

So boiling point \(=106\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે તો કયો ક્રમ સાચો છે.
    View Solution
  • 2
    નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
    View Solution
  • 3
    જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય તો દ્રાવણની મોલાલિટી .............. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 4
    સોડિયમ ક્લોરાઇડની $3\,M$ દ્રાવણની ઘનતા $1.252\,g\,mL^{-1}$ છે. તો દ્રાવણતી મોલાલિટી ............. $\mathrm{m}$ જણાવો.(મોલર દળ, $NaCl = 585\,g\,mol^{-1}$ ) 
    View Solution
  • 5
    જો એક જલીય દ્રાવણની મોલાલિટી $m$ હોય અને દ્રાવ્યનો મોલ-અંશ $y$ હોય, તો નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution
  • 6
    ગ્લુકોઝના જલીય દ્રાવણનુ ઠારણ કરવામાં આવે તો કોના સ્ફટિકો સૌપ્રથમ અલગ થશે ?
    View Solution
  • 7
    વૉન્ટ હોફ અવયવ $'i'$ ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C\,M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક ........... થશે.
    View Solution
  • 8
    $25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
    View Solution
  • 9
    ${25^o}C$ પર $CC{l_4}$ની બાષ્પદબાણ $143\,mm$ છે,$Hg$ના $0.5\,gm$ આબાષ્પશીલ દ્રાવક (અણુભાર $ = 65$) $100\,ml\,CC{l_4}$માં ઓગળી જાય છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ....... $mm$ છે. ($CC{l_4}$ની ઘનતા $1.58\,g/c{m^2}$)
    View Solution
  • 10
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution