$A$ અને $B$ દ્રવ્ય અંતે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે ગ્રાફ પરથી શું કહી શકાય $?$
AIIMS 1987, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘન પદાર્થમાં આંતરઆણ્વિય બળ ...
    View Solution
  • 2
    વાયુની સમતાપી સ્થિતિસ્થાપકતા કોને બરાબર હોય $?$
    View Solution
  • 3
    સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા તારના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે,તેમનાં પર સમાન વજન લગાવતા, લંબાઇમાં થતો વધારાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    જ્યારે પદાર્થ પર સ્પર્શીય બળ લગાવવામાં આવે ત્યારે તેનામાં સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા નો સંગ્રહ થાય છે. જ્યારે આ બળ દૂર કરવામાં આવે ત્યારે ઊર્જા ...
    View Solution
  • 5
    એક $l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડેલ છે. નાના સળિયાનો છૂટો છેડો છત સાથે બાંધેલો છે અને મોટા સળિયાના છૂટા છેડા પર $\theta°$ વળ ચડાવવામાં આવે તો બંનેના જોડાણના સ્થાન પર વળનો ખૂણો કેટલો થાય $?$
    View Solution
  • 6
    તારની લંબાઈ $20\, cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $2\,c{m^2}$ છે તારનો યંગ મોડ્યુલસ $1.4 \times {10^{11}}\,N/{m^2}$ છે. તાર પર $5\, kg$ વજનનું દબાણ આપવામાં આવે તો તેની ઊર્જામાં થતો વધારો જૂલ માં કેટલો હોય $?$
    View Solution
  • 7
    આકૃતિ પ્રતિબળ - વિકૃતિનો આલેખ દર્શાવે છે જે બે જુદા જુદા તાપમાને છે તો.
    View Solution
  • 8
    $4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું  મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
    View Solution
  • 9
    એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો  ........ $mm$  હોય ?
    View Solution
  • 10
    સ્ટીલ અને બ્રાસના તારો માટે લંબાઇઓ,ત્રિજયાઓ અને યંગ મોડયુલસનો ગુણોતર અનુક્રમે $q,p $  અને $s$ હોય,તો તેમને અનુરૂપ લંબાઇમાં વઘવાનો ગુણોતર
    View Solution