$A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?
Medium
Download our app for free and get startedPlay store
b
ટેસ્ટ ટ્યુબ $A$ માં $Mg(OH)_2$ ઉમેરતાં,$NH_4OH$ બને છે, જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે.

આથી $OH^-$ નું સંકેન્દ્રણ ઘટશે, તેની આયોનીક ગુણાકાર કરતાં દ્રાવ્યતો ગુણાકારનું મૂલ્ય વધુ હોય છે. આથી, દ્રાવણ પારદર્શક બને છે.

ટ્યુબ $B$ માં, $NaCl$ પાણીમાં દ્રાવ્ય થઈ $NaOH$ બને છે. $NaOH$ ઘણી જ આયનીક છે. આથી $OH^-$ આયનનું સંકેન્દ્ર વધે છે.

કારણ કે, તેની આયનીક સંકેન્દ્રણ ક્ષમતા (ગુણાકાર) તેની દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધુ છે આથી તેમાં અવક્ષેપન અવસ્થા જળવાઈ રહે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેલ્શિયમ ઓક્ઝેલેટના અવક્ષેપ શેમાં ઓગળશે નહીં?
    View Solution
  • 2
    એક બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે જેમાં $NH_3$ ની સાંદ્રતા $0.30\, M$ છે અને $NH_4^+$ ની સાંદ્રતા $0.20\, M$ છે. જો સંતુલન અચળાંક  $ NH_3 $ માટે $ K_b$ બરાબર હોય, તો $1.8 \times 10^{-5},$ આ દ્રાવણની $pH$ શું છે?$(log \, 2.7 = 0.43)$
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
    View Solution
  • 4
    $As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાં $H_2S$ પસાર કરતા શા માટે ફક્ત $As^{3+}$ નુ જ $As_2S_3$ તરીકે અવોપન થાય છે પરંતુ $Zn^{2+}$ નુ $Zns$ તરીકે અવક્ષેપન થતુ નથી?
    View Solution
  • 5
    $CaF _{2}$ ની $310 \,K$ એ પાણીમાં દ્રાવ્યતા $2.34 \times 10^{-3} \,g / 100 mL$ છે. તો $CaF _{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર ......... $\times 10^{-8}( mol / L )^{3}$ છે.

    (આપેલ $CaF _{2}$ નું મોલર દળ = $78 \,g mol ^{-1}$ )

    View Solution
  • 6
    નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક $1 \times 10^{-4}$ છે. $pH = 5$ સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]$/$[એસિડ] નો ગુણોતર શું થશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો ક્ષાર હાઈડ્રોલાયસેબલ એનાયન છે ?
    View Solution
  • 8
    $0.01\,M\, Zn^{+2}$ અને $0.01\,M \,Cu^{2+}$ ધરાવતા દ્રાવણને $H_2S$ વાયુ પસાર કરતા સંતૃપ્ત બને છે. $S^{-2}$ ની સાંદ્રતા $8.1\times 10^{-21}$ $M$ છે તો $ZnS$ અને $CuS$ માટે $K_{sp}$ અનુક્રમે $ 3.0 \times 10^{-22}$ અને $8.0 \times10^{-36}$ છે તો દ્રાવણમાં નીચેનામાંથી કયું થશે ?
    View Solution
  • 9
    $25\,^oC$ તાપમાને $0.10\,m$ સોડિયમ એસિટેટ અને $0.03\,m$ એસિટીક એસિડના મિશ્રણની $pH$નું મૂલ્ય....
    View Solution
  • 10
    નીચેનામાંથી શેમાં $AgCl$ ની દ્રાવ્યતા વધુ મળે છે ?
    View Solution