આથી $OH^-$ નું સંકેન્દ્રણ ઘટશે, તેની આયોનીક ગુણાકાર કરતાં દ્રાવ્યતો ગુણાકારનું મૂલ્ય વધુ હોય છે. આથી, દ્રાવણ પારદર્શક બને છે.
ટ્યુબ $B$ માં, $NaCl$ પાણીમાં દ્રાવ્ય થઈ $NaOH$ બને છે. $NaOH$ ઘણી જ આયનીક છે. આથી $OH^-$ આયનનું સંકેન્દ્ર વધે છે.
કારણ કે, તેની આયનીક સંકેન્દ્રણ ક્ષમતા (ગુણાકાર) તેની દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધુ છે આથી તેમાં અવક્ષેપન અવસ્થા જળવાઈ રહે છે.
આપેલ : $K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}$