$A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?
  • A$A$ અને $B$ માં અવક્ષેપ ઉત્પન્ન થશે.
  • B$A$ માનું દ્રાવણ પારદર્શક રહેશે અને $B$ માં અવક્ષેપન થશે.
  • C$A$ અને $B$ બંનેમાં દ્રાવણ પારદર્શક રહેશે.
  • D
    ઉપરોક્ત એક પણ નહિ.
Medium
Download our app for free and get startedPlay store
b
ટેસ્ટ ટ્યુબ \(A\) માં \(Mg(OH)_2\) ઉમેરતાં,\(NH_4OH\) બને છે, જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે.

આથી \(OH^-\) નું સંકેન્દ્રણ ઘટશે, તેની આયોનીક ગુણાકાર કરતાં દ્રાવ્યતો ગુણાકારનું મૂલ્ય વધુ હોય છે. આથી, દ્રાવણ પારદર્શક બને છે.

ટ્યુબ \(B\) માં, \(NaCl\) પાણીમાં દ્રાવ્ય થઈ \(NaOH\) બને છે. \(NaOH\) ઘણી જ આયનીક છે. આથી \(OH^-\) આયનનું સંકેન્દ્ર વધે છે.

કારણ કે, તેની આયનીક સંકેન્દ્રણ ક્ષમતા (ગુણાકાર) તેની દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધુ છે આથી તેમાં અવક્ષેપન અવસ્થા જળવાઈ રહે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\, M$ દ્રાવણ ઉમેરતા, $Na_2SO_4$ દ્રાવણમાં દરેક $[Ag^+], [Ba^{2+}], [Ca^{2+}]$ના ક્યાં ઘટકો પ્રથમ અવક્ષેપિત છે ?

    $[K_{sp}\, BaSO_4 = 10^{-11}, K_{sp}\, CaSO_4 = 10^{-6}, K_{sp}\,Ag_2SO_4 = 10^{-5}]$

    View Solution
  • 2
    $PbS$ ની દ્રાવ્યતા ગુણાકાર $3.4\times10^{-28}$ જો $[Pb^{+2}] $ $=$ $ 1 \times10^{-2}$ મોલ/લીટર તો $ PbS$ ના અવક્ષેપ મેળવવા માટે ની $ [S^{-2}] $ કેટલી સાંદ્રતા મળે ?
    View Solution
  • 3
    અલ્પ દ્રાવ્ય કાર્બોનેટ  કયું છે ?
    View Solution
  • 4
    એસિટાઇલસેલિસિલિક એસિડ (એસ્પિરિન)ની $p{K_a}$ $3.5$ છે. આ માનવ પેટમાં હોજરીનો રસની $pH$ લગભગ $2-3 $ છે અને નાના આંતરડાની $pH$ લગભગ $8$ છે. એસ્પિરિન ....  હશે.
    View Solution
  • 5
    નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.

    $(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$

    $(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$

    $(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$

    $K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.

    View Solution
  • 6
    પ્રબળ એસિડના $100\, mL$ જલીય દ્રાવણની $p^H =1$ છે.તો તેની $p^H = 2$ કરવા ઉમેરવા પડતા પાણીનું કદ ..........$mL$
    View Solution
  • 7
    જલીય દ્રાવણમાં $pH$ અને $pOH$ નો સરવાળો ...... થાય.
    View Solution
  • 8
    $NO_2$ ધરાવતાં ક્ષારનો જળવિભાજન અચળાંક શોધો.
    View Solution
  • 9
    $0.005\,M$ $Ba(OH)_2$ ના દ્રાવણની $p^H$ કેટલી થશે ?
    View Solution
  • 10
    નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
    View Solution