આથી \(OH^-\) નું સંકેન્દ્રણ ઘટશે, તેની આયોનીક ગુણાકાર કરતાં દ્રાવ્યતો ગુણાકારનું મૂલ્ય વધુ હોય છે. આથી, દ્રાવણ પારદર્શક બને છે.
ટ્યુબ \(B\) માં, \(NaCl\) પાણીમાં દ્રાવ્ય થઈ \(NaOH\) બને છે. \(NaOH\) ઘણી જ આયનીક છે. આથી \(OH^-\) આયનનું સંકેન્દ્ર વધે છે.
કારણ કે, તેની આયનીક સંકેન્દ્રણ ક્ષમતા (ગુણાકાર) તેની દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધુ છે આથી તેમાં અવક્ષેપન અવસ્થા જળવાઈ રહે છે.
$[K_{sp}\, BaSO_4 = 10^{-11}, K_{sp}\, CaSO_4 = 10^{-6}, K_{sp}\,Ag_2SO_4 = 10^{-5}]$
$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$
$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$
$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$
$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.