આથી \(OH^-\) નું સંકેન્દ્રણ ઘટશે, તેની આયોનીક ગુણાકાર કરતાં દ્રાવ્યતો ગુણાકારનું મૂલ્ય વધુ હોય છે. આથી, દ્રાવણ પારદર્શક બને છે.
ટ્યુબ \(B\) માં, \(NaCl\) પાણીમાં દ્રાવ્ય થઈ \(NaOH\) બને છે. \(NaOH\) ઘણી જ આયનીક છે. આથી \(OH^-\) આયનનું સંકેન્દ્ર વધે છે.
કારણ કે, તેની આયનીક સંકેન્દ્રણ ક્ષમતા (ગુણાકાર) તેની દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધુ છે આથી તેમાં અવક્ષેપન અવસ્થા જળવાઈ રહે છે.