$A$ ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં પાણી $3\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તળીયેથી $52.5\, cm$ ઊંચાઈએ પાત્રની દીવાલમાં $‘A_0’$ ક્ષેત્રફળ ધરાવતું કાણું પાડવામાં આવે છે.જો $A_0/A = 0.1$ હોય તો $v^2$ ........ $m^2/s^2$ થાય. (જ્યાં $v$ એ કાણાંમાથી બહાર આવતા પાણીનો વેગ છે)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો $A$ આડછેદનું ક્ષેત્રફળ $1.5\,cm ^2$ અને $B$ નું $25\,mm ^2$ તથા જો $B$ આગળ પ્રવાહીની ઝડપ $60\,cm / s$ હોય. $\left( P _{ A }- P _{ B }\right)$ ............. $pa$ થશે. ($A$ અને $B$ બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ $P_A$ અને $P_B$ છે. $\rho=1000\,kg\,m ^{-3}$ $A, B$, નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
$V$ કદનું પ્રવાહી મિશ્રાણ એ $\alpha$ અને $\beta$ ઘનતાઓ સાથેના બે પ્રવાહીઓ ધરાવે છે. જો મિશ્રણની ઘનતા $\sigma$ છે તો આ મિશ્રણમાં પહેલા પ્રવાહીનું દળ .......
એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં $4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને $2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ થાય છે. પાણીનો વેગ $\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}$ માલૂમ પડે છે. $\mathrm{V}$ નું મૂલ્ય છે.