આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો $A$ આડછેદનું ક્ષેત્રફળ $1.5\,cm ^2$ અને $B$ નું $25\,mm ^2$ તથા જો $B$ આગળ પ્રવાહીની ઝડપ $60\,cm / s$ હોય. $\left( P _{ A }- P _{ B }\right)$ ............. $pa$ થશે. ($A$ અને $B$ બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ $P_A$ અને $P_B$ છે. $\rho=1000\,kg\,m ^{-3}$ $A, B$, નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
  • A$175$
  • B$27$
  • C$135$
  • D$36$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
a
From continuity theorem \(A_1 V_1=A_2 V_2\)

\(1.5 \times V_1=25 \times 10^{-2} \times 60\)

\(V_1=\frac{25 \times 60 \times 10^{-2} \times 10}{1.5}\)

\(V_1=10\,cm / s\)

By Bernoulli's theorem

\(P_1+\frac{1}{2} \times 1000 \times(0.1)^2=P_2+\frac{1}{2} \times 1000 \times(0.6)^2\)

\(P_1+5=P_2+\frac{1}{2} \times 1000 \times 36 \times 10^{-2}\)

\(P_1+5=P_2+180\)

\(P_1-P_2=175\,Pa\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે તેનો વહન દર $0.18$ લી$/$મિનીટ થી વધારીને $0.48$ લી$/$મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે $0.5\, cm$ અને $10^{-3}\, Pa s$ છે.
    (પાણીની ઘનતા :  $10^{3}\, kg / m ^{3}$).
    View Solution
  • 2
    $a$ ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી $\rho$ ઘનતાનું પ્રવાહી $v$ જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. $50\%$ પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, $25\%$ વેગમાન ગુમાવે છે, અને $25\%$ તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે.
    View Solution
  • 3
    $0.3\,g$ દળ અને $8\,g / cc$ જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા $1.3\,g / cc$ હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ $x \times 10^{-4}\,N$ હશે . [g $:=10 m / s ^2$ લો.]
    View Solution
  • 4
    પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^3$ છે,તો તળિયા પર લાગતું બળ $(g = 10\,m{s^{ - 2}})$  ...... $N$ હશે ?
    View Solution
  • 5
    પાણીની સપાટીથી વસ્તુને $2\, km$ ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર $\frac{\Delta V }{ V }=1.36\, \%,$ હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા $=1000\, kg m ^{-3}$ અને $\left. g =9.8 \,ms ^{-2} .\right]$
    View Solution
  • 6
    $1\,cm ^3$ ધનફળ ધરાવતો એક પરપોટો $40\,m$ ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી $12^{\circ}\,C$ તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ $1 \times 10^5\,Pa$ અને પાણીની ધનતા $1000\,kg / m ^3$ તથા $g =10\,m / s ^2$ છે. $40\,m$ ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ $..........\,cm^3$ હશે.
    View Solution
  • 7
    તરલના $m$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બુંંદો ઉચ્ચતમ ઊંચાઈએથી પડે છે તો તેનો વેગ નીચે કોના મુજબ સમપ્રમાણમાં છે ?
    View Solution
  • 8
    વિધાન : પ્રેશરકૂકરમાં પાણી ગરમ કરવામાં આવે છે.હવે કૂકરને સ્ટવ પરથી દૂર કરવામાં આવે છે. હવે કૂકરનું ઢાકનું ખોલતા પાણી પાછું ગરમ થવા લાગે છે.

    કારણ : પાણીમાં રહેલ અશુદ્ધિ તેનું ઉત્કલનબિંદુ ઘટાડે છે.

    View Solution
  • 9
    ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g $ અને ઘનતા $9 g / cm^3$ છે,જો બીજા પદાર્થનું દળ $ 48 g$ હોય,તો ઘનતા .......$g / cm^3$ થાય.
    View Solution
  • 10
    $P$ દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે.જો બમણી ત્રિજયા અને બમણી લંબાઇ ધરાવતી નળીમાં બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે દબાણનો તફાવત કેટલો હોવો જોઈએ?
    View Solution