$A_{1}$ થી પ્રવાહ અંદર $3.5\, m / s$ની ઝડપથી દાખલ થઈને $A _{2}$ થી બહાર આવે છે. $A _{2}$ બિંદુથી પ્રવાહીની ઊંચાઈ ($cm$ માં) કેટલી હશે?
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $a$ ત્રિજ્યાની કેશનળીમાંથી પાણીનું ધારી રેખીય રીતે વહન થઈ રહ્યું છે. દબાણનો તફાવત $P$ છે અને વહનનનો દર $Q$ છે. જો ત્રિજ્યા એ $\frac{a}{4}$ જેટલી ઘટી જાય અને દબાણ $4 P$ જેટલું વધી જાય તો વહનનો દર દેટલો થશે ?
    View Solution
  • 2
    $r $ ત્રિજયાવાળો ગોળો $v$  વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ
    View Solution
  • 3
    પાણીની સપાટીથી વસ્તુને $2\, km$ ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર $\frac{\Delta V }{ V }=1.36\, \%,$ હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા $=1000\, kg m ^{-3}$ અને $\left. g =9.8 \,ms ^{-2} .\right]$
    View Solution
  • 4
    $8\times 10^{-3}\;m$ વ્યાસવાળા નળમાંથી પાણી સતત રીતે વહે છે. નળમાંથી બહાર નીકળતી વખતે પાહીનો વેગ $0.4\; ms ^{-1}$ છે. નળની નીચે $2 \times 10^{-1}\; m$ અંતરે પાણીના પ્રવાહનો વ્યાસ ($\times 10^{-3}\;m$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    વિધાન : પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે

    કારણ : તેની ત્રિજ્યા વધે છે

    View Solution
  • 6
    જો $p$ એ ધનતા અને $\eta$ એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે $d$ વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર $R_{ e }$ નું સાચું સૂત્ર ........... હશે.
    View Solution
  • 7
    બે નળાકાર પાત્રના પાયા સમાન સમતલમાં છે. તેમાં $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલ છે. એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_2}$ છે. પાત્રના પાયાનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે બંને પાત્રને જોડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા બંનેમાં સમાન સ્તર કરવા કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 8
    બે જુદાં જુદાં પ્રવાહી સમાન ત્રિજયાની નળીમાં વહે છે,તેમનાં શ્યાનતા ગુણાંકનો ગુણોત્તર $52:49 $ અને ઘનતાનો ગુણોત્તર $13:1$ હોય,તો ક્રાંતિવેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    'તરલ' શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
    View Solution
  • 10
    કોલમ - $\mathrm{I}$ માં જુદી જુદી પ્રક્રિયા અને કોલમ - $\mathrm{II}$ માં તેનાં કારણો દર્શાવ્યા છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ વરસાદના ટીપા અચળ વેગથી નીચે પડે છે.  $(i)$ શ્યાન પ્રવાહ
    $(b)$ હવામાં ઊંચે વાદળો તરે છે.  $(ii)$ શ્યાનતા
        $(iiii)$ ઓછી ઘનતા
    View Solution