આદિકોષકેન્દ્રી સજીવો માટે શું યોગ્ય નથી $?$
  • A
    કોષકેન્દ્રપટલ, રંગસૂત્રો, કોષકેન્દ્રીકાની ગેરહાજરી
  • B
    પટલમય અંગિકાઓ ગેરહાજર
  • C
    બહુકોષીય સ્વરૃપમાં વિકાસ કે વિભેદન પામતાં નથી
  • D
    કોષવિભાજન પછી કોષો એકબીજાથી છૂટા પડે છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના જોડકા જોડો. 

      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ પ્રસરણ $I$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે
    $Q$ સાનુકુલિત વહન $II$ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન
    $R$ સક્રિય વહન $III$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર

     

    View Solution
  • 2
    ક્રોમેટીન શબ્દ કોણે પ્રયોજયો $?$
    View Solution
  • 3
    વિધાન $P$ અને $Q$ વાંચો :

    $P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

    $Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    નીચે આપેલી આકૃતિમાં $X$ ને ઓળખો.
    View Solution
  • 5
    નીચે આપેલ કોષદિવાલનું કાર્ય છે.
    View Solution
  • 6
    તે સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સના પેટા એકમો છે.
    View Solution
  • 7
    હરિતકણના અંદરના પડના ગડીઓયુક્ત પટલમય તંત્રને શું કહેવાય છે ?
    View Solution
  • 8
    કોષનું પાવર હાઉસ $($ઊર્જા ઘર$) ......$ છે
    View Solution
  • 9
    શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?
    View Solution