આદર્શ વાયુના ગતિવાદ અનુસાર

$A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.

$B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.

$C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.

$D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.

નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો બંધ પાત્રમાં કોઈ વાયુનું દબાણ ઘટાડવામાં આવે ત્યારે પરમાણુનો સરેરાશ મુક્ત પથ ......થશે.
    View Solution
  • 2
    $30$ લિટર કદના સિલિન્ડરમાં ઓક્સિજનનું પ્રારંભિક ગેજ દબાણ $15\, atm$ અને તાપમાન $27° C$ છે. સિલિન્ડરમાંથી અમુક ઓક્સિજન બહાર નીકળી જાય છે ત્યારે ગેજદબાણ $11\, atm$ અને તાપમાન $17°C$ ઘટી જાય છે. સિલિન્ડરમાંથી બહાર આવેલા ઓક્સિજનનું દળ ........ $kg$ થશે. $R = 8.31 \,J mol^{-1} K^{-1},\, O_2 = 32\, u.$
    View Solution
  • 3
    જો આદર્શ વાયુનું તાપમાન $27°C$ થી $927°C$ વધારતા $r.m.s.$ વેગ કેટલો થાય ?
    View Solution
  • 4
    વાયુનું તાપમાન $-73°C$ છે. ........ $^oC$ તાપમાને વાયુને ગરમ કરવો જોઈએ જેથી પરમાણુઓની $rms$ વેગ બમણો થાય $?$
    View Solution
  • 5
    $10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
    View Solution
  • 6
    ત્રિ આણ્વિય વાયુ પરમાણુઓને સ્થાનાંતરિત, ભ્રમણ અને કંપનના મુક્તતાના અંશ છે ત્યારે $C_P$/$C_V$ =…
    View Solution
  • 7
    તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના $27^{\circ} C$ તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. $^{\circ}\,C$ 
    View Solution
  • 8
    $27°C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. તેને ગરમ કરતાં દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે, તો અંતિમ તાપમાન ......  $^oC$ કેટલું $?$
    View Solution
  • 9
    $2$ મોલ હીલીયમ અને $n$ મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની $rms$ ઝડપ ધ્વાનિની ઝડપ કરતા $\sqrt{2}$ ગણી હોય તો, $n$ નું મૂલ્ય જેટલું થશે.
    View Solution
  • 10
    $A$ અને $B$ પાત્રમાં બે વાયુ ભરેલા છે.$A$ માં રહેલા વાયુનું કદ $0.10\,m ^3$ અને $1.40\,Mpa$ નું દબાણ ઉદભવે છે. $B$ નું કદ $0.15\,m ^3$ અને $0.7\,Mpa$ નું દબાણ ઉદ્વભવે છે. બે પાત્રને ટ્યુબ દ્વારા જોડવામાં આવે એ બંને વાયુ મિશ્રણ થાય છે. જો તાપમાન સમાન રહે અને પાત્રનું અંતિમ દબાણ $..........$ $(Mpa$ માં)
    View Solution