વાયુનું તાપમાન $-73°C$ છે. ........ $^oC$ તાપમાને વાયુને ગરમ કરવો જોઈએ જેથી પરમાણુઓની $rms$ વેગ બમણો થાય $?$
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
બે જુદા જુદા વાયુઓનાં દબાણ અને તાપમાન અનુક્રમે $P$ અને $T$ છે. તેમનાં કદ $V$ છે. જો આ બંને વાયુઓને તે જ કદ અને તાપમાન સમાન રાખીને ભેળવવામાં આવે તો, ભેળવેલા વાયુનું દબાણ...........થશે.