આદર્શ વાયુના સમઉષ્મીય પ્રસરણ દરમ્યાન તેની એન્થાલ્પી ......
Easy
Download our app for free and get startedPlay store
c
અચળ રહે છે. (એટલે કે $\Delta H =0 $) 
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ $(a), (b)$ અને $(c)$ના સંદર્ભમાં સાચા છે તે $......$

    $A$.$(a)$ અને $(b)$ પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે.

    $B$. પ્રક્રિયાબિંદુ $(b)$ પર સંતુલન પર છે અને બિંદુ $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    $C$. પ્રક્રિયા $(a)$ પર સ્વંયભૂ (આપમેળ) છે અને $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    $D$. પ્રક્રિયા $(a)$ અને $(b)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.

    View Solution
  • 2
    ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા  $3.7\,eV$ છે. $1$ ગ્રામ ક્લોરિનનું વાયુ અવસ્થામાં સંપૂર્ણપણે  $Cl^-$ માં રૂપાંતર કરવામાં આવે છે .$(1\,eV = 23 .06\,kcal\,mol^{-1})$. આ પ્રક્રમમાં મુક્ત થતી ઉર્જા ......$kcal$ .   

     

    View Solution
  • 3
    $H - H$ અને $ Cl - Cl$ ની બંધન ઊર્જા અનુક્રમે $430 \,KJ/mol$ અને $240 \,KJ/mol $ છે. તથા $HCl$ માટે $\Delta f_H = -90\, KJ/$ મોલ હોય તો $HCl$ ની બંધ એન્થાલ્પી ......$KJ/mol$ થશે.
    View Solution
  • 4
    $298\, K$ તાપમાને $1$ મોલ કાર્બન મોનોક્સાઇડ વાયુ તેનાં તત્વોની પ્રમાણિત સ્થિતિમાં નીપજે ત્યારે $\Delta H$  $- \Delta E$ નું મૂલ્ય કેટલા .....જૂલ મોલ$^{-1}$ હશે ? $[R = 8.314$ જૂલ કૅલ્વિન$^{-1}$ મોલ$^{-1}$]
    View Solution
  • 5
    $1 \,\,atm$ અને $298\,\, K$ પર  આ સંતુલન માટે

    ${H_2}O(l)$ $\rightleftharpoons$ ${H_2}O(g)$ 

    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ જોડ રાસાયણિક પ્રક્રિયાના સ્વયંભૂ પ્રક્રિયામાં પરિણામે નિશ્ચિત છે ?
    View Solution
  • 7
    સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવો.
    View Solution
  • 8
    $500\,mL$ $0.2\, N$ $H_2SO_4$ ને $50\, mL$ $1\,N$ $KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
    View Solution
  • 9
    અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
    View Solution
  • 10
    એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ $ABC$ પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.
    View Solution