આદર્શ વાયુનું અચળ દબાણે $2$ મોલનું તાપમાન $30°C$ થી $35°C$ વધારવા $70\, Cal$ ની જરૂર પડે છે. જો આ જ તાપમાન વધારવા સમાન (અચળ) કદ માટે ...... $Cal$ ઊર્જાની જરૂર પડે ?($R = 2 cal/mol/K$)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દ્વિ પરમાણ્વિક વાયુ $A$ માટે વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V$ ના મૂલ્ય ($J\, mol^{-1}\, K^{-1}$ માં) અનુક્રમે $29$ અને $22$ છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ $B$ માટે આ મૂલ્ય અનુક્રમે $30$ અને $21$ છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...
એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય.
નળીની ક્ષમતા $3$ લિટર છે. જો તે $6$ ગ્રામ $O_2$ , $8$ ગ્રામ $N_2$ અને $5$ ગ્રામ $CO_2$ ને મિશ્ર કરેલા હોય, તો $27°C$ તાપમાને નળીનું દબાણ કેટલું થાય ?($R = 8.31 J/mole K$)